કાશ્મીરમાં મોટા હુમલા…. by KhabarPatri News February 15, 2019 0 શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આજે સાંજે કરવામાં આવેલા એક મોટા હુમલામાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થતાં દેશભરમાં ...
મસુદ અઝહરે હુમલાનું કાવતરું ઘડ્યું : અહેવાલ by KhabarPatri News February 14, 2019 0 શ્રીનગર-નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં કેન્દ્રીય સુરક્ષા દળોના કાફલા ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ ઉંડી શોધખોળ ચાલી રહી છે ...
જવાનોનું બલિદાન વ્યર્થ જશે નહીં : મોદીની સ્પષ્ટ ચેતવણી by KhabarPatri News February 14, 2019 0 શ્રીનગર-નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામામાં સીઆરપીએફના કાફલાને ટાર્ગેટ બનાવીને ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ દેશભરમાં આક્રોશનું મોજુ ફરી વળ્યું ...
પુલવામા હુમલા બાદ તરત યોજાયેલ ઇમરજન્સી બેઠક by KhabarPatri News February 14, 2019 0 શ્રીનગર, નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સીઆરપીએફના કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ બેઠકોનો દોર શરૂ થયો હતો. ...
સીઆરપીએફ કાફલા પર ભીષણ હુમલો થયો : ૩૦ જવાનો શહીદ by KhabarPatri News February 14, 2019 0 શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ આજે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. ઉરી-૨ તરીકે કરવામાં આવેલા આ હુમલામાં ...
લાલ ચોક નજીક CRPF ટીમ ઉપર ગ્રેનેડ હુમલો : ૧૧ ઘાયલ by KhabarPatri News February 11, 2019 0 શ્રીનગર : જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોના સતત ઓપરેશન સફળ પુરવાર થઈ રહ્યા છે. જેના કારણે આતંકવાદીઓમાં ખળભળાટ મચી ગયો છે. આજે ...
૨૦૧૮માં જમ્મુ કાશ્મીરમાં ૨૪૦ ત્રાસવાદી ઠાર મરાયા by KhabarPatri News December 4, 2018 0 નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આ વર્ષે હજુ ૧૧ મહિનાના ગાળામાં ૨૪૦ ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો ...