Rajkot: Successful surgery of 8-year-old child through neuro-navigation system at Wockhardt Hospital

Tag: CRPF

રાજનાથની શહીદ જવાનના શવને ખભો આપી શ્રદ્ધાંજલિ

શ્રીનગર : પુલવામામાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યા બાદ શહીદ થયેલા સીઆરપીએફ જવાનોને ગૃહમંત્રી રાજનાથસિંહે  સંપૂર્ણ રાજકીયરીતે શ્રદ્ધાંજલિ આપી હતી. બડગામમાં ...

  પાક સામે એક્શન :  MFN દરજ્જાને અંતે પરત લેવાયો

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફ કાફલા ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સવારે ...

પુલવામા હુમલામાં શહીદોના પરિવારને ૨૫ લાખનુ વળતર

લખનૌ : જમ્મુ કાશ્મીરના પુલવામાં  ખાતે સુરક્ષા દળો પર કરવામાં આવેલા હુમલામાં શહીદ થયેલા જવાનોમાં ઉત્તરપ્રદેશના ૧૨ જવાનો શહીદ થયા ...

નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મળેલ બેઠકમાં તમામ પાસા પર ચર્ચા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે સવારે ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ...

ભીષણ હુમલાની સાથે સાથે

શ્રીનગર,નવીદિલ્હી : જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આજે સાંજે કરવામાં આવેલા એક મોટા હુમલામાં સીઆરપીએફના ૩૦થી વધુ જવાનો શહીદ થતાં દેશભરમાં ખળભળાટ ...

Page 8 of 11 1 7 8 9 11

Categories

Categories