ખતરનાક આત્મઘાતી બોંબર અગાઉ છ વાર ઝડપાયો હતો by KhabarPatri News February 17, 2019 0 શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકવાદી હુમલાને અંજામ આપનાર જૈશે મોહમ્મદના આત્ઘાતી બોંબર આદિલ અહેમદ દારને બે વર્ષમાં છ ...
હુમલાનો આદેશ અઝહરે પાકિસ્તાનથી આપ્યો હતો by KhabarPatri News February 17, 2019 0 નવીદિલ્હી : પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ અને અન્ય અનેક હુમલામાં મુખ્ય ભૂમિકા ભજવનાર જૈશે મોહમ્મદના લીડર મસુદ અઝહરે પાકિસ્તાનની રાવલપિંડી સ્થિત ...
પાકિસ્તાન સામે એક્શનની શરૂઆત by KhabarPatri News February 16, 2019 0 જમ્મુ કાશ્મીરમાં અવંતીપુરામાં સીઆરપીએફના કાફલા પર ભીષણ ત્રાસવાદી હુમલો કરવામાં આવ્યા બાદ આખરે પાકિસ્તાનને આપવામાં આવેલા મોસ્ટ ફેવર્ડ નેશનના દરજ્જાને ...
કાશ્મીરમાં કુખ્યાત ત્રાસવાદી સંગઠનોની કમર તુટી રહી છે by KhabarPatri News February 16, 2019 0 નવી દિલ્હી : જમ્મુકાશ્મીરના પુલવામાં સીઆરપીએફના કાફલા પર કરવામાં આવેલા હુમલા બાદ દેશમાં નારાજગી છે ત્યારે કાશ્મીરમાં હાલમાં ત્રાસવાદીઓ અંતિમ ...
પુલવામાં અટેક : એક્શનમાં આવેલી પોલીસે ૭ને ઉઠાવ્યા by KhabarPatri News February 16, 2019 0 નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લામાં ગુરૂવારના દિવસે કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ આક્રમક કાર્યવાહી જારી રાખી ...
પુલવામા અટેક બાદ લોકોમાં આક્રોશ : દેખાવનો દોર જારી by KhabarPatri News February 16, 2019 0 નવી દિલ્હી : પુલવામાં સીઆરપીએફ કાફલા પર હુમલો કરવામાં આવ્યા બાદ લોકોમાં આક્રોશ શાંત થઇ રહ્યો નથી. આક્રોશ વધી રહ્યો ...
અંકુશરેખા પર પાકિસ્તાની ગોળીબારથી તંગદિલી વધી by KhabarPatri News February 16, 2019 0 જમ્મુ : પુલવામામાં સુરક્ષા દળો ઉપર ભીષણ હુમલો કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની સેનાએ આજે પણ એલઓસીને અશાંત કરવાના નાપાક પ્રયાસ ...