સરકાર ગબડાવી દેવાના પ્રયાસો કરી રહેલા લોકો તેમની યોજનામાં સફળ નહીં થાય : સિદ્ધા-સ્વામી વચ્ચે ખેંચતાણ by KhabarPatri News August 27, 2018 0 બેંગ્લોર: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ ફરી એકવાર મુખ્યમંત્રી બનવાની ઇચ્છા વ્યક્ત કર્યાના એક દિવસ બાદ જ ...
જનતાના આશિર્વાદથી ફરીથી મુખ્યમંત્રી બનશેઃ સિદ્ધારમૈયા by KhabarPatri News August 26, 2018 0 બેંગલોર: કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ દાવો કર્યો હતો કે તેઓ ફરી એકવાર રાજ્યમાં મુખ્યમંત્રી બનશે. હાસનમાં ...
હિંસાની દહેશતની વચ્ચે હાર્દિકના ઉપવાસ શરૂઃ હજારોની અટકાયત by KhabarPatri News August 25, 2018 0 અમદાવાદ: પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આજથી ભારે ઉત્તેજનાભર્યા અને અજંપાભર્યા માહોલ વચ્ચે પાટીદાર યુવા નેતા અને પાસના ...
રાહુલના નિવેદન અંગે ચિદમ્બરમની પ્રતિક્રિયા, રાહુલને જવાબદાર ઠેરવી શકાય નહીં by KhabarPatri News August 25, 2018 0 નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમે ૧૯૮૪ના રમખાણોમાં કોંગ્રેસની સંડોવણી ન હોવાને લઈને રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું છે કે ...
પાકિસ્તાનની સાથે વાતચીત ખુબ મુશ્કેલ – રાહુલ ગાંધી by KhabarPatri News August 24, 2018 0 નવી દિલ્હી: લંડનમાં ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીઝના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આજે ફરી પ્રહાર કર્યા ...
પરેશ ધાનાણીએ મગફળી કૌભાંડમાં નૈતિક જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી by KhabarPatri News August 21, 2018 0 અમદાવાદ: ગુજરાત સરકાર દ્વારા કાયદાની આડમાં મગફળી કૌભાંડમાં ભીનું સંકેલવા માટે નિવૃત જજની અધ્યક્ષતામાં નિમાયેલું તપાસ પંચ સરકાર બચાવો મિશન ...
હાર્દિકના ઉપવાસની મંજૂરી માટે કોંગ્રેસી ધારાસભ્યોએ નીતિન પટેલને રજૂઆત કરી by KhabarPatri News August 22, 2018 0 અમદાવાદ: પાસના કન્વીનર હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને લઇ સરકાર કે તંત્ર તરફથી હાર્દિક પટેલને કોઇપણ જગ્યાએ મંજૂરી નહી અપાતાં હવે ...