CM Bhupendra Patel

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી…

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક, સીએમ પટેલે આપી મહત્વની સૂચના

ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને…

CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે મેટર એનર્જી કંપનીના ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરાયું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે બાવળા તાલુકાના ચાંગોદર ખાતે મેટર એનર્જી કંપનીના નવા ઈલેક્ટ્રીક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું…

ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે :- શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ…

વિશ્વ રંગભૂમિ દિવસ : મુખ્યમંત્રી હસ્તે વિશાલા ખાતે ગુજરાતી રંગમંચના 11 કલાકારોને સન્માનિત કરાયા

વિશ્વ રંગભૂમિ દિવસે અમદાવાદ સ્થિત વિશાલાને 48માં વર્ષ પ્રવેશ કરવા બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, છેલ્લા 5 દાયકાથી વિશાલાએ…

આ પ્રોજેક્ટ પછી બદલાય જશે લોથલની સૂરત, પ્રવાસીઓને મળશે નવું નજરાણું, સીએમ પટેલે કરી સમીક્ષા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય શિપિંગ અને પોર્ટ મંત્રી સર્વાનંદ સોનોવાલ અને કેન્દ્રીય શ્રમ અને રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયા સાથે ગુજરાતના…

- Advertisement -
Ad image