CM Bhupendra Patel

વડાપ્રધાન એ આપેલા ‘પઢાઈ ભી, પોષણ ભી’ના ધ્યેયને સાકાર કરતી ગુજરાત સરકાર

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કાર્યકાળ સંભાળ્યો એને આજે 13 સપ્ટેમ્બર, 2025ના રોજ 4 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.…

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં રાજ્યના પ્રથમ “વનપાલ સ્મારક” ખાતે વન શહીદોને આદરાંજલિ પાઠવી

વન અને વન્યજીવોના સંરક્ષણ તેમજ સંવર્ધન દરમિયાન ફરજ બજાવતા શહીદ થયેલા વન વિભાગના વનરક્ષક, વનપાલ, પરિક્ષેત્ર વન અધિકારીઓ અને અન્ય…

આ પૌરાણિક મંદિરના સ્થાપત્યને નિહાળીને ગાલ્વ ઋષિના માહત્મ્યથી પરિચિત થયા મુખ્યમંત્રી

૭૬મા વન મહોત્સવની ઉજવણી અંતર્ગત ખેડા જિલ્લાના ગળતેશ્વર માં નિર્માણ પામેલા રાજ્યના ૨૪ માં સાંસ્કૃતિક વનના લોકાર્પણ માટે ખેડા જિલ્લામાં…

CM ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં નિર્માણ થઈ રહેલા કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનિંગ ઈન્સ્ટીટ્યુટની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યુ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની તેમની મુલાકાત દરમિયાન એલ. એન્ડ ટી. ઈન્ડસ્ટ્રીયલ - કન્સ્ટ્રક્શન સ્કીલ્સ ટ્રેનીંગ ઈન્સ્ટીટ્યુટની થઈ રહેલી કામગીરીનું સ્થળ…

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈએ પરંપરાગત રીતે ભગવાન શ્રી જગન્નાથજીના મુખ્ય રથ આગળ પહિંદ વિધિ સંપન્ન કરી રથયાત્રાને નિજ મંદિરથી નગરયાત્રા માટે પ્રસ્થાન કરાવ્યું

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજના અષાઢી બીજના પાવન અવસરે અમદાવાદ ખાતે ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે વહેલી…

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લઈને રાજ્ય અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક, સીએમ પટેલે આપી મહત્વની સૂચના

ગાંધીનગર: અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરને પગલે ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, ડાંગ, નવસારી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં પવન ફૂંકાવાની અને…

- Advertisement -
Ad image