Chhattisgarh

છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

રાયપુર : છત્તીસગઢમાં ગઈ કાલે મોદી રાત્રે એક ભયંકર માર્ગ અકમાત સર્જાયો હતો, રાયપુર-બાલોદાબાજાર માર્ગ પર આવેલા સરાગાંવ નજીક એક…

છત્તીસગઢ : દંતેવાડામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 3 નક્સલીઓ ઠાર, એકના માથે હતુ રૂ. 25 લાખનું ઈનામ

છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં સુરક્ષાદળોને એક મોટી સફળતા મળી છે જેમાં, નક્સલવાદીઓ સાથે અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ નક્સલીને ઠાર માર્યા છે. આ…

છત્તીસગઢમાં સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે અથડામણમાં 22 નક્સલીઓ ઠાર

બીજાપુર : છત્તીસગઢના બીજાપુર અને કાંકેર જિલ્લામાં નક્સલીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ ની ઘટના બની હતી જેમાં સુરક્ષા દળોએ…

છત્તીસગઢના બીજપુરમાં એન્કાઉન્ટર, સુરક્ષા દળોને 8 નકસલવાદીઓને ઠાર કર્યા

બીજાપુર : શનિવારે છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ હતી, જેમાં 8 નકસલવાદીઓ માર્યા ગયા…

અમિત શાહે છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતો સાથે કરી મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ શુક્રવારે તેમના નિવાસસ્થાને છત્તીસગઢમાં નક્સલી હિંસાના પીડિતોને મળ્યા હતા. બસ્તર શાંતિ સમિતિ વતી 55 હિંસા…

છત્તીસગઢના સાલાસર બાલાજી મંદિરમાં ‘ફેશન શો’, બજરંગ દળે આયોજકો સામે FIR કરી

છત્તીસગઢના રાયપુરમાં આવેલા સાલાસર બાલાજી મંદિરમાં ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે બજરંગ દળના સભ્યોએ હિન્દુઓના ધાર્મિક મંદિરમાં આ…

- Advertisement -
Ad image