આખરે દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા by KhabarPatri News October 25, 2018 0 ચેન્નાઈ: તમિળનાડુમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ વચ્ચે ટીટીવી દિનાકરણ-વીકે શશીકલા છાવણીને આજે મોટો ફટકો પડ્યો હતો. કારણ કે તમિળનાડુમાં અન્નાદ્રમુકના ...
ડીએમકે નેતાએ મહિલા સાથે કરેલ મારામારી : તપાસ શરૂ by KhabarPatri News September 14, 2018 0 ચેન્નાઈ: સત્તા અને તાકાતના નશામાં ચૂર રહેતા નેતાઓની હરકતના અનેક વિડિયો વારંવાર સપાટી ઉપર આવતા રહે છે પરંતુ હવે કરૂણાનિધિના ...
જયલલિતાના મૃત્યુ કેસમાં તબીબોની પૂછપરછ કરાશે by KhabarPatri News August 19, 2018 0 ચેન્નાઈઃ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાના મૃત્યુ તરફ દોરી જનાર સંજોગોમાં તપાસ કરનાર જસ્ટીસ એ અરૂમુગસ્વામી કમિશને એમ્સના ત્રણ તબીબો સામે ...
કરૂણાનિધિના પરિવારમાં ખેંચતાણનો દોર by KhabarPatri News August 15, 2018 0 ચેન્નાઈઃ તમિળનાડુમાં કરૂણાનિધિના અવસાન બાદ મોટાભાઈ એમ.કે. અલાગીરી સાથે ચાલી રહેલી ઉત્તરાધિકારીની લડાઈ વચ્ચે પાર્ટીના કારોબારી અધ્યક્ષ એમકે સ્ટાલિનને મોટી ...
કરૂણાનિધીના નિધન બાદ પરિવારમાં સત્તા સંઘર્ષ શરૂ by KhabarPatri News August 13, 2018 0 ચેન્નાઇઃ ડીએમકેના વડા એમ કરૂણાનિધીના અવસાન બાદથી જ પરિવારમાં ભાઇ ભાઇની વચ્ચે સત્તા સંઘર્ષની શરૂઆત થઇ ગઇ છે. સોમવારના દિવસે ...
કરૂણાનિધિના અનેક સમર્થકો આઘાતથી બેભાન થયા by KhabarPatri News August 8, 2018 0 ચેન્નાઇ : તમિળનાડુના પાંચ વખત મુખ્યમંત્રી રહી ચુકેલા ડીએમકેના વડા એમ કરૂણાનિધિના અંતિમ સંસ્કાર વેળા લોકો ઉમટી પડ્યા હતા. જનસૈલાબ ...
હિન્દુ હોવા છતાં કરૂણાની દફનવિધિ કરવામાં આવીઃ જયલલિતા અને કરૂણાનિધિએ પરંપરા જાળવી by KhabarPatri News August 8, 2018 0 ચેન્નાઈ: મદ્રાસ હાઈકોર્ટે ડીએમકેના અધ્યક્ષ અને તમિળનાડુનના દ્રવિડ આંદોલનના યોદ્ધા કરૂણાનિધિને મરીના બીચ ઉપર દફનાવવાની મંજુરી આપ્યા બાદ આ વિષયને ...