સવર્ણોનુ ભારત બંધ : બિહારમાં ટ્રેન રોકવામાં આવી, તંગ સ્થિતી by KhabarPatri News September 6, 2018 0 નવીદિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા એસસી-એસટી એક્ટમાં કરવામાં આવેલા સુધારાની સામે સવર્ણો દ્વારા આજે ભારત બંધનુ એલાન કરવામાં આવ્યા બાદ કેટલાક ...
વારાણસીમાં ત્રણ મહિના સુધી પ્રધાનોની ફોજ રહેશે by KhabarPatri News April 22, 2019 0 વારાણસી: લોકસભા ચૂંટણી ૨૦૧૯માં મહાગઠબંધન તરફથી મળનાર પડકારોને ધ્યાનમાં લઇને ભાજપે હવે નવી રણનિતી પર કામગીરી શરૂ કરી દીધી છે. ...
કેન્દ્રીય કર્મીઓ આનંદો : ડીએમાં બે ટકાના વધારાને મળેલી બહાલી by KhabarPatri News August 30, 2018 0 નવી દિલ્હી: કેન્દ્રીય કેબિનેટે આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા (ડીએ) અને મોંઘવારી રાહત (ડીઆર)માં વધારાના બે ટકાના વધારાને ...
મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરાશે : આજે નિર્ણય by KhabarPatri News August 29, 2018 0 નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોટી રાહત તહેવારની સિઝનમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ...
કેન્દ્ર સરકાર ટેકહોમ સેલરી વધારી દેવા માટેની તૈયારીમાં by KhabarPatri News August 1, 2018 0 નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે સોશિયલ સિક્યુરિટી કન્ટ્રીબ્યુશન એટલે કે પ્રોવિડેન્ટ ફંડ જેવી બાબતમાં સેલરીતી યોગદાનને ...
બીજી ઓક્ટોબરથી બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે દોષિતોને મુક્ત કરાશે by KhabarPatri News July 20, 2018 0 નવીદિલ્હીઃ સરકારે બીજી ઓક્ટોબરથી બિનગંભીર અથવા બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે જેલની સજા ગાળી રહેલા મોટી સંખ્યામાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો ...
કેજરીવાલે લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી by KhabarPatri News June 14, 2018 0 ભારતની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બે મંત્રી ધરણા પર બેઠા છે. છેલ્લા ચાર દિવસથી અરવિંદ કેજરીવા ...