Central Government

Tags:

બીજી ઓક્ટોબરથી બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે દોષિતોને મુક્ત કરાશે

નવીદિલ્હીઃ સરકારે બીજી ઓક્ટોબરથી બિનગંભીર અથવા બિનઘૃણાસ્પદ ગુનાઓ માટે જેલની સજા ગાળી રહેલા મોટી સંખ્યામાં કેદીઓને મુક્ત કરવાનો નિર્ણય કર્યો…

કેજરીવાલે લખી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી

ભારતની રાજધાની નવી દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના બે મંત્રી ધરણા પર બેઠા છે. છેલ્લા ચાર દિવસથી અરવિંદ કેજરીવા…

ભારતીય ચલણી નોટો પર વીર સાવરકરનો ફોટો લગાવવાની હિંદુ મહાસભાની માંગ

અખિલ ભારતીય હિંદુ મહાસભા(ABHM)એ પોતાના એક નિવેદન જાહેર કરી નવા વિવાદને જન્મ આપ્યો છે. ABHM પ્રમુખ સ્વામી ચક્રપાણિએ કેંન્દ્ર સરકાર…

કેન્દ્ર સરકાર જલ્દી લાવશે નવી ડ્રોન પોલિસી

કેન્દ્ર સરકાર જલ્દી જ નવી ડ્રોન પોલીસીની રુપરેખા તૈયાર કરશે. આ વાતની જાણકારી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જયંત સિન્હાએ જણાવ્યુ…

ભારતીય સેનાની ત્રણેય પાંખને માનવરહિત ટેન્કો, યુદ્ધ જહાજો અને રોબોટિક રાઇફલોથી સજ્જ કરવાની કવાયત

ભારતીય સેના કોઈ પણ ઓપરેશન કરવા માટે ગમે ત્યારે સજ્જ રહી શકે એ માટે કેન્દ્ર સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) જેવી…

૫૭% લોકોએ માન્યુ કે યોગ્ય દિશામાં કામ કરી રહી છે મોદી સરકાર

કેન્દ્રમાં સરકાર બનાવી મોદી સરકારના કાર્યકાળને ૪ વર્ષ પુરા થવા જઇ રહ્યાં છે. આ સત્તા મેળવવા માટે મોદી સરકાર જનતાને…

- Advertisement -
Ad image