Bollywood

પુષ્પા ૨માં શ્રીવલ્લીનું મોત થઈ જશે !

ફિલ્મ પુષ્પાના નિર્માતા વાય. રવિ શંકરે શ્રીવલ્લીની ભૂમિકાના મોતના સમાચાર વિશે વાત કરતા જણાવ્યું હતું કે ફિલ્મના બીજા ભાગમાં આવું…

રણબીર કપૂરની શમશેરા કેજીએફ જેવી હોવાનું કહેવાઈ રહ્યું છે

રણબીર કપૂર તેના એક્શન અવતારના કારણે હાલ ચર્ચામાં છે. બ્રહ્માસ્ત્ર અને શમશેરામાં રણબીરે દિલધડક સ્ટન્ટ્‌સ અને એક્શન સીન્સ કર્યા છે.…

ફિલ્મ ફુકરે-૩નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે

વર્ષ ૨૦૧૩માં શરુ થયેલી ફિલ્મ સિરીઝ ‘ફુકરે’ ની ત્રીજી એડિશન આવી રહી છે. આ સિરીઝની પહેલી બે ફિલ્મો ‘ફુકરે’ અને…

એનસીબીએ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ કોટમાં દાખલ કર્યા આરોપ , સુશાંત સિંહ રાજપૂત કેસમાં ૧૨ જૂલાઈએ આગામી સુનાવણી

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ બોલીવુડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતના મોત સાથે જોડાયેલા ડ્રગ્સ કેસના સિલસિલામાં મુંબઈની વિશેષ કોર્ટમાં અભિનેત્રી રિયા ચક્રવર્તી,…

ઉદ્ધવ ઠાકરેને નવનીત રાણા અને કંગનાનો શ્રાપ નડ્યો ?

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર ચલાવી રહ્યા છે. તેમણે અનેકવાર વિરોધનો સામનો કરવો પડ્યો.…

લગ્ન બાદ જોરુનો ગુલામ બની ગયો છે રણબીર

લગ્ન પછી જ્યારે દીકરો પત્નીનું વધારે ધ્યાન રાખે ત્યારે તેને 'જોરુનો ગુલામ' કહેવાય છે અને જો તેનો ઝુકાવ પોતાની મમ્મી…

- Advertisement -
Ad image