Blood Donation

ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત કેડિલા ફાર્માસ્યુટિકલ્સ દ્વારા રક્તદાનનું આયોજન

અમદાવાદ : કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના અસાધારણ વારસાને માન આપવા માટે…

કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિની ઉજવણીએ કર્મચારીઓની રક્તદાનની પ્રતિજ્ઞા

અમદાવાદ :કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્વપ્નદ્રષ્ટા સ્થાપક સ્વર્ગસ્થ ઇન્દ્રવદન મોદીની 99મી જન્મજયંતિ પર, કંપનીના કર્મચારીઓ તેમના અસાધારણ વારસાને માન આપવા માટે એકત્ર થયા હતા.…

વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા રેકોર્ડ બ્રેક રકતદાન

લોકલાડીલા માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ૭૩માં જન્મદિવસની ઉજવણી નિમિતે, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી તારીખ ૧૬…

Tags:

ટેટુવાળા લોકો રક્તદાનથી દુર

રક્તદાનની પ્રક્રિયા મારફતે શરીરમાં લોહી બનવાની પ્રક્રિયા વધારે ઝડપી બને છે. આના કારણે શરીરમાં નવી કોશિકાઓનુ નિર્માણ

રક્તદાન મહાદાન…..

નવી દિલ્હી :  અડધા  લીટર દાન કરાયેલા લોહીથી ૩ લોકોના જીવને બચાવી શકાય છે. એક યુનિટ લોહી ૪૫૦ એમએલ છે. દાન…

દર ત્રીજા મહિનામાં રક્તદાન કરી શકાય છે : તબીબોનો મત

નવી દિલ્હી : દર વર્ષે ૧૪મી જુનના દિવસે વર્લ્ડ બ્લડ ડોનર ડે તરીકે મનાવવામાં આવે છે. આને ઓસ્ટ્રિયાના જીવવૈજ્ઞાનિક અને

- Advertisement -
Ad image