કોંગ્રેસે OBC થી અનામત આપશે – વાઘાણીનો પ્રશ્ન by KhabarPatri News September 7, 2018 0 અમદાવાદ: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવા હવાતિયા મારતી કોંગ્રેસ હવે આવેદન પત્રો આપી ...
મગફળીકાંડ દ્વારા ફરી એક વખત કોંગ્રેસનો કૌભાંડી ચહેરો પ્રજા સમક્ષ ખુલ્લો પડ્યોઃ જીતુભાઈ વાઘાણી by KhabarPatri News August 10, 2018 0 અમદાવાદ: ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ નાફેડના ચેરમેન વાઘજી બોડાએ કોંગ્રેસમાંથી આપેલ રાજીનામા બાબતે જણાવ્યું હતું કે, મગફળીકાંડ દ્વારા ફરી ...
ભાગેડુઓને લોન કોંગ્રેસના જ દબાણથી અપાઈ હતીઃ ભાજપ by KhabarPatri News August 5, 2018 0 અમદાવાદઃ કોંગ્રેસનાં નેતાઓના જૂઠ્ઠા આક્ષેપોને ફગાવતાં ગુજરાત ભાજપનાં પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની કોંગ્રેસનાં દબાણમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ ...
સાંજે ૫ કલાકની આસપાસ થઇ શકે છે ગુજરાતના નાથના નામની જાહેરાત by KhabarPatri News December 22, 2017 0 સાંજે ૫ કલાકની આસપાસ થઇ શકે છે ગુજરાતના નાથના નામની જાહેરાત કમલમ્ ખાતેથી ગુજરાત નવા મુખ્યમંત્રી નામની ટૂંક સમયમાં જ ...