Tag: BHadarvi Poonam

માઇભક્ત દ્વારા એક કિલો સોનું ભેંટમાં ચઢાવી દેવાયું

પાલનપુર: ભાદરવી પુનમના દિવસે અમદાવાદના માઇભક્ત નવનીતભાઇ શાહ ધ્વારા મા અંબેના ચરણોમાં એક કિલો સોનુ ચડાવવામાં આવ્યુ હતુ. માતાજી ઉપર ...

????????????????????????????????????

અંબાજી ભાદરવી મહામેળો પૂર્ણ થયો : ૨૬ લાખ શ્રદ્ધાળુના દર્શન

પાલનપુર: પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે અંબાજી ખાતે  તા.૧૯ થી ૨૫ સપ્ટેનમ્બર સુધી યોજાયેલ ભાદરવી પુનમનો મહામેળો સુખરૂપ સપન્ન થયો છે. ...

અંબાજી મેળા : ગુમ બાળકોની ખુબ જ વહેલી તકે ભાળ મળશે

અમદાવાદ: વોડાફોન આઇડિયાએ ગુજરાતમાં ચાલુ શનિવાર-રવિવારે ભાદરવી પૂર્ણિમાનાં મેળાની મુલાકાત લેનાર હજારો યાત્રાળુઓ માટે સુરક્ષિત અને ચિંતામુક્ત આધ્યાત્મિક અનુભવ સુનિશ્ચિત ...

????????????????????????????????????

ભાદરવી મેળામાં લોકો ચાલતા કેમ જાય છે…..

પાલનપુર: આદ્યશક્તિ મા અંબાનું તીર્થસ્થાન અંબાજી હજારો વર્ષથી લોકોની શ્રદ્ધાનું પરમધામ છે. આ પવિત્ર સ્થાન પ્રાચીન સમયથી છે. સીતાજીને શોધવા ...

ભાદરવી મેળામાં ૩૦ લાખ યાત્રીઓ માટે પુરતી સુવિધા

અમદાવાદ:કલેક્ટર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાંગલેએ અંબાજી ભાદરવી પૂજન મેળાના સંદર્ભમાં પુરતી માહિતી પુરી પાડી હતી. તેમણે કહ્યું ...

શક્તિપીઠ અંબાજીમાં પૂનમ મેળો શરૂ : શ્રદ્ધાળુનો ધસારો

અમદાવાદ: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાની આજે પરંપરાગતરીતે ભવ્ય શરૂઆત થઇ હતી. ભાદરવી પુનમના મહામેળાનો કલેકટર ...