રામ મંદિર વિવાદ : ૧૦મી સુધી સુનાવણી ફરીવખત ટાળી દેવાઇ by KhabarPatri News January 4, 2019 0 નવી દિલ્હી : રામ જન્મભૂમિ બાબરી મસ્જિદ જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટે ફરી એકવાર સુનાવણી ૧૦મી જાન્યુઆરી સુધી ટાળી દીધી ...
મંદિર નિર્માણની ઇન્ડિયન માનવાધિકારની પણ માંગ by KhabarPatri News December 25, 2018 0 અમદાવાદ : અયોધ્યામાં રામમંદિર નિર્માણ તાકીદે થવું જાઇએ. કેન્દ્ર સરકારે હિન્દુ સમાજની લોકલાગણીને ધ્યાનમાં લઇ અયોધ્યામાં તાકીદે રામમંદિર નિર્માણની કાર્યવાહી ...
અયોધ્યામાં મંદિર નિર્માણમાં વિલંબ સરકાર માટે ઘાતક છે by KhabarPatri News December 17, 2018 0 અમદાવાદ : અયોધ્યામાં શ્રીરામ મંદિર પહેલા જ બની જવુ જોઇતું હતું. અયોધ્યામાં રામમંદિરને લઇ જનતાની ધીરજ હવે ખૂટી ગઇ છે ...
મંદિર મુદ્દે કાનૂન બનાવવા ભૈયાજી જોશી દ્વારા સૂચના by KhabarPatri News December 9, 2018 0 નવી દિલ્હી : અયોધ્યામાં રામ મંદિરના નિર્માણને લઇને આજે દેશના જુદા જુદા ભાગોમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીમાંવિહિપની રેલી ...
રામ મંદિરની માંગ સાથે આજે વિહિપની વિરાટ ધર્મસભા થશે by KhabarPatri News December 9, 2018 0 અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૯મી ડિસેમ્બરના રોજ શહેરના ...
બાબરી વરસી : અયોધ્યામાં અમલી કરાયેલ ૧૪૪ કલમ by KhabarPatri News December 6, 2018 0 અયોધ્યા : બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી રહી છે. કોઇ પણ અનિચ્છનીય ...
મંદિર મુદ્દે નવમીએ વિહિપ ધર્મસભા : આક્રમક તૈયારી by KhabarPatri News December 6, 2018 0 અમદાવાદ : અયોધ્યામાં રામમંદિરના નિર્માણમાં રાષ્ટ્રવ્યાપી જનજાગરણ અને લોકજુવાળ ઉભુ કરવાના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તા.૯મી ડિસેમ્બર શહેરના અમરાઇવાડી ...