Ayodhya

Tags:

વડોદરાના એક રામભક્તે ૯ ફૂટથી વધુ ઉંચો અને ૮ ફૂટ પહોળો દીવો બનાવ્યો

દિવાના કદ પ્રમાણે ૧૫ કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી, દિવામાં પૂરા ૫૦૧ કિલો ઘીનો સમાવેશ થઈ શકશે વડોદરા :…

Tags:

અયોધ્યામાં રામ મંદિરમાં જાન્યુઆરી ૨૦૨૪માં યોજનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી માટે હિન્દુ અમેરિકન સમુદાયના લોકોએ વોશિંગ્ટનમાં કાર રેલી કાઢી

જાન્યુઆરી મહિનો અયોધ્યા અને દેશ માટે ખૂબ જ ખાસ રહેવાનો છે. રામલલાની મૂર્તિને અહીં જલદી જ ધામધૂમથી પ્રતિષ્ઠિત કરવામાં આવનાર…

Tags:

અમદાવાદથી અયોધ્યા જવા માટે ૧૧ જાન્યુઆરીથી સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ શરુ થશે

અમદાવાદ : ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઇને દેશ ભરમાં…

Tags:

જલારામજયંતિની વધાઇ સાથે અયોધ્યાનાં રામલલ્લાને આજીવન વીરપુરનો રોટલો ધરાવાશે એ સંકલ્પની વાત બાપુએ કહી

બીજા દિવસની રામકથાના પ્રારંભે જલારામજયંતિની વધાઈને યાદ કરતા બાપુએ કહ્યું કે વીરપુર જલારામ બાપાના બુંદવંશની પરંપરામાં ગાદીપતિ રઘુરામબાપાએ એક સંકલ્પ…

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દાવો કર્યો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન…

અયોધ્યાના રામ મંદિરમાં ૨૨ જાન્યુઆરીએ PM મોદીને પૂજાનું આમંત્રણ

૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં રામલલા વિરાજમાનની પૂજાને લઈને રામ મંદિર ટ્રસ્ટ દ્વારા પીએમ મોદીને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું, જેના…

- Advertisement -
Ad image