Attack

Tags:

જમ્મુ – દિલ્હીમાં હુમલાની યોજનાનો પર્દાફાશ કરાયો

જમ્મુ : સ્વતંત્રતા દિવસના પ્રસંગે ૧૫મી ઓગસ્ટના દિવસે પાટનગર દિલ્હીને હચમચાવી મુકવાના કાવતરાનો આખરે પર્દાફાશ કરવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર પોલીસે…

ગુપ્તચર સંસ્થાઓને ૧૫મી ઓગષ્ટના દિવસે આપી એલર્ટ રહેવાની સુચના અપાઇ

નવી દિલ્હીઃ ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદ અને લશ્કરે તોયબાના ૧૨ ત્રાસવાદી દિલ્હીમાં ઘુસી ગયા હોવાના હેવાલ મળ્યા છે. જેમાં જેશના…

સંરક્ષણ મંત્રાલય અને સરકાર પર આડેધડ પ્રહારોઃ રાહુલ વિરૂદ્ધ વિશેષાધિકાર ભંગ દરખાસ્ત લાવી શકાય

નવીદિલ્હીઃ મોદી સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન લોકસભામાં જોરદાર ધાંધલ ધમાલ થઇ હતી. કોંગ્રેસ તરફથી અધ્યક્ષ રાહુલ ગાંધીએ…

Tags:

જમ્મુ કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલા કરવા અને અમરનાથ યાત્રાને ટાર્ગેટ બનાવવાની ઘાતક યોજના તૈયાર

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં મોટા ત્રાસવાદી હુમલાનો ખતરો તોળાઇ રહ્યો છે. ભારતીય પ્રદેશમાં ઘુસણખોરી કરવા માટે અંકુશ રેખા નજીક આ ત્રાસવાદીઓ…

Tags:

સંસદ ઉપર હુમલા કરવા માટે ખાલિસ્તાની ત્રાસવાદી સજ્જ

નવી દિલ્હીઃ ત્રાસવાદીઓએ ફરી એકવાર સંસદ પર ભીષણ હુમલા કરવા માટેનું કાવતરુ તૈયાર કરી લીધું છે. આ વખતે બે ત્રાસવાદીઓ…

Tags:

અફઘાનિસ્તાનના કાબૂલમાં આતંકીઓનો મતદાતા નોંધણી કેન્દ્ર પર ઘાતક હુમલો : હુમલામાં ૪૮ લોકોના મોત

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આઇએસ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ૪૮ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૧૨ લોકો…

- Advertisement -
Ad image