Tag: Arvind Kejariwal

યમુના નદી પર સિગ્નેચર બ્રિજનું અંતે ઉદ્‌ઘાટન થયું

નવી દિલ્હી :  યમુના નદી ઉપર તૈયાર સિગ્નેચર બ્રિજ આજથી સામાન્ય લોકો માટે ખુલી જશે. આજે સાંજે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આનું ...

વિવેક તિવારી પ્રકરણઃ હત્યાને કેજરીવાલે સંપ્રદાય સાથે જોડી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં શુક્રવારના દિવસે રાત્રે પોલીસ કોન્સ્ટેબલની ગોળી એપલના એરિયા સેલ્સ મેનેજર વિવેક તિવારીના મોતથી દેશભરમાં પ્રશ્નો ...

મોદીએ નરેન્દ્રસિંહના મકાને પહોંચવું જોઇએ : કેજરીવાલ

નવી દિલ્હી: સર્જિકલ હુમલા દિવસ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર ...

મહાગઠબંધનમાં જોડાવવાનો આમ આદમી પાર્ટીનો ઇન્કાર

નવી દિલ્હી: આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીની સામે લોકસભાની ચૂંટણી પહેલા મહાગઠબંધનનો હિસ્સો બનવાનો સાફ ઇન્કાર કરી દીધા બાદ ...

દિલ્હીમાં વિજળી-પાણીને લઇને BJPનો હલ્લાબોલ

વિજળી અને પાણીની સમસ્યાને લઇને ભારતીય જનતા પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આવાસ પાસે જોરદાર પ્રદર્શન કર્યુ હતુ. દિલ્હીના ભારતીય જનતા ...

ઉપરાજ્યપાલ અને કેજરીવાલ વચ્ચેના વિવાદિત સંગ્રામ બાબતે સુપ્રીમ કોર્ટનો કેજરીવાલ તરફી ચુકાદો

સુપ્રીમ કોર્ટે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (ઉપરાજ્યપાલ) ગવર્નર અનિલ બૈજલ સાથે સત્તાની લડાઇમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનો હાથ ઉપર રહે તેવો ચુકાદો ...

Page 4 of 5 1 3 4 5

Weather

Ad

ADVERTISEMENT

Login to your account below

Fill the forms bellow to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.