સવર્ણોને અનામત પ્રશ્ને ટેકાની અરવિંદ કેજરીવાલની ઘોષણા by KhabarPatri News January 7, 2019 0 નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગરીબ સવર્ણોને અનામત આપવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ટેકો આપ્યો છે. સાથે સાથે શરદ પવારની ...
આઠ લાખથી ઓછી આવક ધરાવનારને જ ફાયદો મળશે by KhabarPatri News January 7, 2019 0 નવીદિલ્હી : લોકસભા ચૂંટણીમાં મોટા લાભ લેવાના ઇરાદાથી આ હિલચાલને મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અનામતની કેટલીક શરતો રહેલી છે જેના ...
અંતે ગરીબ સવર્ણો માટે ૧૦ ટકા અનામતને કેબિનેટની લીલીઝંડી by KhabarPatri News January 7, 2019 0 નવીદિલ્હી : લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે ધારણા પ્રમાણે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વધુને વધુ આક્રમક બની ...
ન્યાય સેવામાં એસસી-એસટી માટે અનામતને લઇ વિચારણા by KhabarPatri News December 26, 2018 0 નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર હવે જજોની નિમણૂંક માટે અખિલ ભારતીય ન્યાયિક સેવાની તરફેણમાં છે. કાયદા ...
પાટીદાર પાવર : અલ્પેશની મુક્તિ વચ્ચે યોજાયેલ ભવ્ય સંકલ્પ યાત્રા by KhabarPatri News December 9, 2018 0 અમદાવાદ : ચકચારભર્યા રાજદ્રોહ કેસમાં આખરે ત્રણમહિના અને ૨૦ દિવસ જેલમાં પસાર કર્યા બાદ સુરત પાસ નેતા અલ્પેશ કથીરિયા જેલમાંથીબહાર ...
હવે મહારાષ્ટ્રની જેમ ગુજરાત સરકાર પણ વિચારણા કરી શકે by KhabarPatri News November 30, 2018 0 અમદાવાદ : મહારાષ્ટ્ર સરકાર દ્વારા મરાઠાઓને અનામત આપવાની જાહેરાત કર્યા બાદ આજે ૧૬ ટકા અનામત આપવાનું વિધેયક પસાર ...
ધાનાણીના ઘેર જઇ અનામતના પ્રાઇવેટ બિલની માંગણી કરીશું by KhabarPatri News November 29, 2018 0 અમદાવાદ : ધોરાજી ખાતે આજરોજ પાસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના તમામ કન્વીનરોની મહત્વની બેઠકનું આયોજન કરાયું હતું. ધોરાજીના લેઉવા પટેલ સમાજના ...