ઉદ્ધવે મોદી સરકારને કહી જુમલેબાજ by KhabarPatri News June 22, 2018 0 શિવસેના સાથે સંબંધ સારા બનાવવા માટે અમિત શાહે હાલમાં જ ઉદ્ધવ ઠાકરે સાથે તેમના નિવાસસ્થાન માતોશ્રી પર મુલાકાત કરી હતી. ...
કર્ણાટકમાં યેદિયુરપ્પાની મુખ્યમંત્રી તરીકેની શપથ વિધિ સામે કોંગ્રેસનો આજે ‘બંધારણ બચાવો દિવસ’નું આયોજન by KhabarPatri News May 18, 2018 0 યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા જ કોંગ્રેસે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસે જાહેરાત કરી છે કે, આવતીકાલે અમે દેશભરમાં ...
ઉત્તરપ્રદેશ બાદ કર્ણાટક ચૂંટણીમાં પણ ‘પેજ પ્રમુખ ફોર્મ્યુલા’ ભાજપ માટે કામ કરી ગઈ by KhabarPatri News May 15, 2018 0 કર્ણાટકમાં ફરી એક વખત કેસરિયો લહેરાવા જઈ રહ્યો છે. મોદી મેજિક ઉપરાંત ભાજપનુ બૂથ મેનેમજમેન્ટ અને પેજ પ્રમુખ ફોર્મ્યુલા ફરી ...
વડાપ્રધાન મોદી, અમિત શાહ અને યેદિયુરપ્પા વિરુદ્ધ સિદ્ધારમૈયાએ બદનક્ષી બાબતે નોટિસ ફટકારી by KhabarPatri News May 8, 2018 0 કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરમૈયાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને ભાજપના સીએમ પદના ઉમેદવાર યેદુરપપ્પાને જુઠા આરોપો ...
૨૦૧૯ની ચૂંટણીમાં ગઠબંધનની તાકાત પણ અમારી જીતને રોકી શકશે નહીં : અમિત શાહ by KhabarPatri News March 19, 2018 0 હાલમાં વિપક્ષ તરીકે કોંગ્રેસ અને અન્ય પક્ષો આવનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટે ગઠબંધનનું આયોજન કરી રહ્યા છે અને એ મહાગઠબંધનના ...
‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ પુસ્તકનું વિમોચન by KhabarPatri News March 17, 2018 0 ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક ‘આનંદીબેન પટેલ-કર્મયાત્રી’ નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓ.પી.કોહલી, મુખ્યમંત્રી ...
અમારો ઘણો બધો સમય ખાડો ભરવામાં ગયોઃ અમિત શાહ by KhabarPatri News February 5, 2018 0 અમિત શાહનું રાજ્યસભામાં પ્રથમ ભાષણ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રાજ્યસભામાં પોતાનું પ્રથમ ભાષણ આપ્યું હતું. પોતાના ભાષણની શરૂઆત કરતા ...