Ambaji Temple

Tags:

યાત્રાધામ અંબાજી મંદિર ખાતે અદ્યતન ડેટા સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો, ઓનલાઇન સેવાઓને મળશે વેગ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર વર્ષે કરોડો માઈભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ યાત્રાળુઓને અંબાજી મંદિર ખાતે વિવિધ યાત્રિકલક્ષી સુવિધાઓ…

Tags:

અંબાજી મંદિરથી ગબ્બર સુધી બનશે ભવ્ય કૉરિડોર, 50 વર્ષીય વિઝન સાથે અનેક નવી સુવિધાઓનો થશે વિકાસ

ગાંધીનગર : અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે શ્રી અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો…

Tags:

FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું

યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ…

Tags:

નવરંગપુરા ગામ સ્થિત અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી છોકરીઓનું મહિલા મોરચાની બહેનો દ્વારા પૂજન કરાયું

અમદાવાદ :નવરંગપુરા ગામમાં આવેલા અંબાજી માતાના મંદિરમાં ગૌરીવ્રત કરતી 31 છોકરીઓનું નવરંગપુરા મહિલા મોરચાની બહેનો , કાઉન્સિલરો અને હોદ્દેદાર બહેનો…

બેસતા વર્ષ નિમિતે નવરંગપુરાના અંબાજી મંદિર ખાતે છપ્પનભોગના અન્નકૂટનુ આયોજન

દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે. હિન્દુ ધર્મમાં દિવાળીના પર્વની ઉજવણી હર્ષોલ્લાથી કરવામાં આવે છે. લોકો હિન્દુના સૌથી મોટા તહેવારના…

અંબાજી મંદિરમાં પ્રસાદમાં ફરાળી ચિક્કી પણ મળશે

ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થસ્થાન અંબાજીમાં દેશ-વિદેશથી માઈભક્તો દર્શન કરવા આવે છે. કોઈપણ દેવસ્થાનમાં દર્શન કર્યા બાદ ત્યાંના પ્રસાદનું પણ અનેરું મહત્વ…

- Advertisement -
Ad image