Amarnath

વાર્ષિક અમરનાથ યાત્રા પૂર્ણ થઇ : છડી મુબારક પૂજા થઇ

શ્રીનગર: શ્રાવણ પૂર્ણિમાના દિવસે આજે વાર્ષિક અમરનાથ યાત્રા છડી મૂબારકની પુજાની સાથે પરિપૂર્ણ થઇ હતી. છડી મુબારક પહોંચ્યા બાદ વિધિવતરીતે…

અમરનાથ દર્શન માટે ૩૦૬ શ્રદ્ધાળુની ટીમ રવાના કરાઇ

શ્રીનગર: અમરનાથ યાત્રા એક દિવસ બાદ મોકુફ રાખવામાં આવ્યા બાદ આજે ફરી શરૂ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે

અમરનાથ યાત્રાના ટુર ઓપરેટર, ડ્રાઇવર અને યાત્રાળુઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પડાઇ

જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા દર વર્ષે અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાત રાજ્યમાંથી ઘણી મોટી સંખ્યામાં દર વર્ષે…

- Advertisement -
Ad image