Tag: Amarnath yatra

કલમ ૩૫-એ ગૂંચઃ બંધના કારણે અમરનાથ યાત્રા બે દિવસ માટે રદ

શ્રીનગરઃ કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે કાશ્મીરમાં ...

અમરનાથમાં અત્યાર સુધી ૨.૭૦ લાખ શ્રદ્ધાળુઓના દર્શન

અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. દક્ષિણ કાશ્મીર હિમાલયમાં અમરનાથના દર્શન માટે આજે ૫૨૮ વધુ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના ...

સઘન સુરક્ષાની વચ્ચે ૬૦૩ અમરનાથ યાત્રીઓ રવાના

શ્રીનગર :  અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે વહેલી સવારે ૬૦૩ શ્રદ્ધાળુઓની નવી ટુકડી અમરનાથ દર્શન માટે રવાના કરવામાં આવી હતી. ...

અમરનાથ – દર્શનાર્થે ૬૭૧ શ્રદ્ધાળુઓની ટુકડી રવાના

શ્રીનગર : અમરનાથ યાત્રામાં શ્રદ્ધાળુઓનો ઉત્સાહ હજુ અકબંધ રહ્યો છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે ૬૭૧ શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના થઇ ...

અમરનાથ :દર્શન કરનારની સંખ્યા હવે અઢી લાખથી વધુ

શ્રીનગર:  અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં જારી રહી છે. અમરનાથ યાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી કુલ ૨.૫૦ લાખથી વધારે શ્રદ્ધાળુઓ દર્શન ...

Page 7 of 8 1 6 7 8

Categories

Categories