Tag: Amarnath yatra

અમરનાથ યાત્રા હવે અંતિમ દોરમાંઃ છડી મુબારક રવાના

શ્રીનગરઃ વાર્ષિક અમરનાથ યાત્રા હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. અંતિમ તબક્કામાં પહોંચેલી અમરનાથ યાત્રાના ભાગરૂપે શ્રદ્ધાળુઓનો નવો કાફલો આજે ...

અમરનાથમાં દર્શન માટે ૬૮ શ્રદ્ધાળુનો નાનો જથ્થો રવાનો

શ્રીનગર: અમરનાથ યાત્રા આજે પણ યથાવતરીતે જારી રહી હતી. ભારે ઉત્સાહ અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે ૬૮ શ્રદ્ધાળુઓની ...

અમરનાથ યાત્રા -શ્રદ્ધાળુમાં હજુ પણ દર્શન માટે પડાપડી

શ્રીનગરઃ અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે અને ભારે ઉત્સાહ વચ્ચે જારી રહી છે. આજે સવારે સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુઓની નવી ટુકડી ...

સઘન સુરક્ષા વચ્ચે શ્રદ્ધાળુની નવી ટીમ દર્શન કરવા રવાના

શ્રીનગર: અમરનાથમાં બાબા બર્ફાનીના દર્શન કરવા માટે આજે સવારે શ્રદ્ધાળુઓની નવી ટુકડી રવાના કરવામા ંઆવી હતી. જુદા જુદા વાહનોમાં તમામ ...

અમરનાથ યાત્રા રૂટ ઉપર મોટો હુમલો કરવા તૈયારી

શ્રીનગર : અમરનાથ યાત્રા રૂટ પર મોટો હુમલો કરવા માટેની તૈયારી ત્રાસવાદી સંગઠનો દ્વારા કરવામાં આવી હોવાના હેવાલ મળ્યા છે. ત્રાસવાદી ...

અમરનાથ યાત્રા – વધુ ૪૫૪ શ્રદ્ધાળુઓ દર્શન માટે રવાના

જમ્મુ :  અમરનાથ યાત્રા બે દિવસ સુધી અલગતાવાદીઓ અને કટ્ટરપંથીઓ દ્વારા બંધની હાકલના કારણે સાવચેતીના પગલારૂપે બંધ રાખવામાં આવ્યા બાદ આજે ...

કલમ -૩૫ એ : ખીણમાં બીજા દિવસે જનજીવન પૂર્ણ ઠપ થયુ

શ્રીનગર : કલમ ૩૫-એની કાયદેસરતા પર સુપ્રિમ કોર્ટમાં કાયદેસરના પડકાર સામે અલગતાવાદીઓ દ્વારા સંપૂર્ણ બંધની હાકલ કરવામાં આવ્યા બાદ આજે  સતત ...

Page 6 of 8 1 5 6 7 8

Categories

Categories