Tag: akshay kumar

ફિલ્મની રિલીઝ પહેલા જ ‘સિંઘમ અગેન’ની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

મુંબઈ : અજય દેવગન અને રોહિત શેટ્ટી 'સિંઘમ અગેઇન' માટે ચર્ચામાં છે. અભિનેતા અને દિગ્દર્શકની આ જોડી તેમની આગામી ફિલ્મના ...

4 મિનિટ 58 સેકન્ડનું ટ્રેલર રિલીઝ, રિલીઝ પહેલા જ સિંઘમ અગેન ફિલ્મે મચાવી ધૂમ

મુંબઈ : દિવાળીના અવસર પર 1 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ 'સિંઘમ અગેન'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ...

અક્ષય કુમારની સરફિરા સાથે ઉડાન ભરવા અને તમારા સપનાનો પીછો કરવા માટે તૈયાર થઈ જાઓ..

અભિનેતા અક્ષય કુમાર ભારતીય સિનેમાના બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતાઓમાંના એક છે, અને હવે તે તેમની આગામી ફિલ્મ 'સરફિરા' દ્વારા મોટા ...

કલર્સ સિનેપ્લેક્સ દ્વારા OMG 2ના વૈશ્વિક ટેલિવિઝન પ્રસારણ સાથે અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠીનું તમારા ઘરમાં ભવ્ય પુનરાગમન

“તુમ ભી રખો વિશ્વાસ, ક્યૂં કિ તુમ હો શિવ કે દાસ”, આ લીટીએ દેશભરમાં પકડ જમાવી રાખી છે. તો સિનેમાટિક ...

અક્ષય કુમારને ભારતીય નાગિરકતા મળી, સોશિયલ મીડિયા પર પુરાવો બતાવ્યો

બોલીવુડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર હવે ભારતીય નાગરિક બની ગયા છે. તેમને ભારતીય નાગરિકતા મળી ગઈ છે. તેમણે ...

અક્ષય કુમારે ભારતના નક્શા પર પગ મૂક્યો! ભડકેલા લોકોએ કહી દીધો ‘દેશદ્રોહી’!

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારને પણ અનેકવાર સોશિયલ મીડિયા ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો છે. ફરી એકવાર આવું જ કંઈક થયું, જેના ...

વસીમ કુરેશીએ અક્ષય કુમાર અભિનીત ‘વેદાત મરાઠે વીર દૌડલે સાત’ સાથે બોલિવૂડની એ ક્લાસ ફિલ્મોનું પ્રોડક્સન કર્યું શરૂ

કુરેશી પ્રોડક્શન્સ પ્રાઇવેટ લિમિટેડના વસીમ કુરેશી બોલિવૂડના સુપરસ્ટાર અક્ષય કુમાર અભિનીત બહુભાષી ફિલ્મ 'વેદાત મરાઠે વીર દૌડલે સાત' ના નિર્માણ સાથે મોટી બોલીવુડ ફિલ્મોનું નિર્માણ કરવા માટે એક ભવ્ય પ્રયાસ કરી રહ્યા છે જે છત્રપતિ શિવાજી મહારાજનો રોલ પ્લે કરી રહ્યા છે. મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી શ્રી એકનાથ શિંદે, MNS નેતા રાજ ઠાકરે અને બોલિવૂડના 'ભાઈજાન' સુપરસ્ટાર સલમાન ખાન 'વેદાત, મરાઠે વીર દૌડલે સાત' ના મુહૂર્ત શૉટ દરમિયાન હાજર હતા, જે અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી અને સૌથી મોટી બૉલીવુડ ફિલ્મ હશે જે મહેશ વી માંજરેકર દ્વારા નિર્દેશિત અને વસીમ કુરેશી દ્વારા નિર્મિત એક્શન પીરિયડ ડ્રામા હશે. ઐતિહાસિક સમયગાળાની ફિલ્મનું નિર્દેશન અભિનેતા-દિગ્દર્શક મહેશ વી માંજરેકર કરશે. "આ ફિલ્મ સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત મારો ડ્રીમ પ્રોજેક્ટ છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવાજી મહારાજના સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો હતો." મહેશ માંજરેકરે વસીમ કુરેશી સાથેના સહયોગની જાહેરાત કરી. ઐતિહાસિક સમયગાળાની ફિલ્મનું નિર્દેશન અભિનેતા-દિગ્દર્શક મહેશ વી માંજરેકર પ્રોજેક્ટ વિષે જણાવતા કહું હતું કે, "આ ફિલ્મ સાત બહાદુર યોદ્ધાઓની વાર્તા પર આધારિત મારો ડ્રીમ પ્રોજેક્ટ છે જેનો એકમાત્ર ઉદ્દેશ્ય શિવાજી મહારાજના સ્વરાજ્યના સ્વપ્નને સાકાર કરવાનો હતો. મહેશ માંજરેકરે વસીમ કુરેશી સાથેના સહયોગની જાહેરાત કરી." બહાદુર સમ્રાટની ભૂમિકા નિભાવી રહેલા સુપરસ્ટાર અક્ષય કુમારે જણાવ્યું હતું કે, “હું વસીમ કુરેશી અને દિગ્દર્શક મહેશ માંજરેકર સાથે પહેલીવાર કામ કરી રહ્યો છું. તે વીર મરાઠી સમ્રાટના સાહસોએ મને હંમેશા આકર્ષિત કર્યો છે અને હું ખૂબ જ ગર્વ અનુભવું છું. એવું થાય છે કે હું એ મહાન યોદ્ધાની ભૂમિકા ભજવવી પડશે." તમને જણાવી દઈએ કે વસીમ કુરૈશી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના પાવરફુલ ફિલ્મમેકર્સમાંના એક છે. વસીમ કુરેશીની અગાઉની ફિલ્મ 'દેહતી ડિસ્કો' દેશભરમાં સુપરહિટ રહી હતી. પુલકિત સમ્રાટ અને કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફ અભિનીત વસીમ કુરેશીની આગામી ફિલ્મ સુસ્વગતમ ખુશમાદી ખૂબ જ ટૂંક સમયમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આત્મા મ્યુઝિકના માલિક વસીમ કુરેશી કહે છે, “વેદત મરાઠે વીર દૌડલે સાત એ અમારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે અને મને ખાતરી છે કે અક્ષય કુમાર અને મહેશ માંજરેકરનો જાદુ બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં એક નવો સીમાચિહ્નરૂપ બનશે. વસીમ કુરેશીની કંપની આત્મા મ્યુઝિકે લોકપ્રિય સંગીત ચેનલોમાંની એક તરીકે તેની હાજરી દર્શાવી છે. “અમને દિગ્દર્શક મહેશ વી. માંજરેકરના ડ્રીમ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં ગર્વ છે કે જેના પર તેઓ છેલ્લા 7 વર્ષથી કામ કરી રહ્યા છે અને આ સિનેમા દેશ અને દુનિયાને છત્રપતિ શિવાજી મહારાજની મહાનતા વિશે જણાવશે. ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં બહુભાષી ફિલ્મ બનાવવામાં આવશે અને સમગ્ર ભારતમાં રિલીઝ થશે, દિવાળી 2023ની આસપાસ મરાઠી, હિન્દી, તમિલ અને તેલુગુમાં એક સાથે રિલીઝ થશે." તેમાં જય દુધાને, ઉત્કર્ષ શિંદે, વિશાલ નિકમ, વિરાટ મડકે, હાર્દિક જોશી, સત્ય, અક્ષય, નવાબ ખાન અને પ્રવીણ જેવા કલાકારો પણ જોવા મળશે.

Page 1 of 6 1 2 6

Categories

Categories