Tag: Ahmedabad

રથયાત્રાની બધી તૈયારી પરિપૂર્ણ કરાઇ : શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ

અમદાવાદ :જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે ભગવાન જગન્નાથની રથયાત્રા આવતીકાલે અમદાવાદ શહેરમાં  ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ વચ્ચ ...

પશ્ચિમમાં ત્રિપદા ટ્રસ્ટ પરિવાર દ્વારા ૫૨મી રથયાત્રા નીકળશે

અમદાવાદ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં ત્રિપદા પરિવાર(ત્રિપદા એજયુકેશન ટ્રસ્ટ) દ્વારા સને ૧૯૬૮થી શરૂ કરવામાં આવેલી બાળ રથયાત્રાની તા.૪થી જૂલાઇના રોજ ...

અમદાવાદ : રથયાત્રાને લઇ પોલીસનું ગ્રાન્ડ રિહર્સલ થયું

અમદાવાદ : અમદાવાદ શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ સુરક્ષા અને સલામતી વ્યવસ્થાના ભાગરૂપે અને તેની ખરાઇ ...

ભગવાનનો ગર્ભગૃહમાં પ્રવેશ થયો : નેત્રોત્સવ વિધિ પરિપૂર્ણ

અમદાવાદ : છેલ્લા પંદર દિવસથી સરસપુર ખાતેના મોસાળમાં ગયેલા ભગવાન જગન્નાથજી ગઇ કાલે બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામ સાથે નિજ ...

જગન્નાથ મંદિરમાં ૨૫૦૦થી વધુ સંતોને ભંડારામાં પ્રસાદી

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રા શહેરમાં તા.૪થી જૂલાઇના રોજ નીકળનાર છે ત્યારે તેને લઇ અયોધ્યા, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન, સૌરાષ્ટ્ર ...

અમિત શાહની ગુજરાત યાત્રા ત્રીજીથી શરૂ : ભરચક કાર્યક્રમ

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણીએ ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘શ્રી કમલમ’’ ખાતે ઇલેકટ્રોનિક મીડિયાના મિત્રોને સંબોધતા જણાવ્યુ હતુ ...

આજે ભગવાન જગન્નાથજીનો ગર્ભગૃહ ખાતે વિધિવત પ્રવેશ

અમદાવાદ : શહેરમાં તા.૪થી જૂલાઇએ નીકળનારી ભગવાન જગન્નાથજીની ૧૪૨મી રથયાત્રાને લઇ રથયાત્રા પૂર્વેની પરંપરાગત અને ધાર્મિક વિધિઓની શરૂઆત થઇ ગઇ ...

Page 91 of 244 1 90 91 92 244

Categories

Categories