Ahmedabad

અમદાવાદમાં ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રાને લઈ શાહપુર, દરિયાપુરમાં પોલીસ જવાનોનું ફૂટ પેટ્રોલિંગ

અમદાવાદમાં આગામી ૨૦ જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે. રથયાત્રાના એક મહિના પૂર્વે જ અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં જોવા મળી રહી…

પ્રધાનમંત્રી મોદીએ ઓસ્ટ્રેલિયામાં પગ મુકતાની સાથે લાગ્યા નારા

દિનપ્રતિદિન ભારતના પ્રધાનમંત્રી મોદીની લોકપ્રિયતા વધતી જાય છે. દેશ જ નહીં દુનિયાભરમાં નરેન્દ્ર મોદીના પ્રશંશકો છે. હાલ પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના…

ઉનાળાના વેકેશનમાં અમદાવાદથી ગોવાની બસનું ભાડું ૪૨૦૦ રુપિયા થયુ

હાલમાં ઉનાળાનું વેકેશન ચાલી રહ્યુ છે. લોકો પોતાના પરિવાર સાથે ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે. જાે કે વેકેશનમાં ફરવા…

અમદાવાદમાં પ્રથમ વખત બાગેશ્વર ધામ સરકાર દ્વારા બે દિવસીય “દિવ્ય દરબાર” અને દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે

બાગેશ્વર ધામ સરકાર વિશે આપણે બધા જાણીએ છીએ, બાગેશ્વર ધામ ગામ ગડા છતરપુરનું એક પ્રખ્યાત સ્થળ છે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર…

- Advertisement -
Ad image