વીએસમાં રૂપાણી શ્રમદાનમાં જાડાયા : સ્વચ્છતાનો નવો મંત્ર by KhabarPatri News September 17, 2018 0 અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વચ્છતા એ જ સેવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રેરિત રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં જોડાઈને અમદાવાદ મહાનગરની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલના ...
શ્રી સમસ્ત ખડાયતા મેરેજ બ્યુરો દ્વારા અમદાવાદ ખાતે ૩૫મો સ્નેહ સંગમ મેળો યોજાયો by KhabarPatri News January 9, 2018 0 સંસાર રથને સરળતાથી હાંકી શકાય તે માટે યોગ્ય જીવનસાથીની પસંદગી અનિવાર્ય છે. છેલ્લા ૩૫ વર્ષથી આ કાર્ય સફળતા પૂર્વક શ્રી ...
અનોખુ પક્ષી બચાવો અભિયાન ‘પેડલ ફોર સેવ બર્ડ’ by KhabarPatri News January 3, 2018 0 અનોખુ પક્ષી બચાવો અભિયાન 'પેડલ ફોર સેવ બર્ડ' છેલ્લા કેટલાંક વર્ષોથી ઉત્તરાયણ તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરીનો ઉપયોગ થતો રહે છે. ...
અગ્રવાલ એપાર્ટમેન્ટના રહેવાસીઓનું ઉદાહરણીય કાર્ય by KhabarPatri News January 1, 2018 0 વિતેલા વર્ષને અલવિદા આપવા અને નવા વર્ષને વધાવવા અનેક આયોજન થતા હોય થતાં હોય છે. લોકો મિત્રો કે ફેમિલી સાથે ...
શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા યોજવામાં આવ્યો જીવનસાથી પસંદગી મેળો by KhabarPatri News January 3, 2018 0 શ્રી ગુજરાત ભાવસાર સમાજ દ્વારા અમદાવાદ ખાતે ૩૯માં જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સાથે યુવક-યુવતીઓની પરિચય પુસ્તિકા ...
ફ્લાવર શોની ફોરમથી અમદાવાદીઓ આકર્ષાયા by KhabarPatri News January 2, 2018 0 રિવરફ્રન્ટ ખાતે સતત છઠ્ઠા વર્ષે યોજાઇ રહ્યો છે ફ્લાવર શૉ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શિયાળાના ખુશનુમા વાતાવરણમાં ફુલોની આહલાદકતા અને ...
૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો? by KhabarPatri News December 28, 2017 0 ૧૫૦૦ લોકોના ટોળાએ ગોમતીપુર પોલીસ સ્ટેશનનો ઘેરાવો કેમ કર્યો? વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીનો અભિવાદન સમારંભ ગોમતિપુર ખાતે યોજાઇ રહ્યો ત્યારે ...