Ahmedabad

આચાર્ય શ્રી સુનિલ સાગરજી મહારાજના આગમન અવસરે 6 જુલાઇએ મંગલ પ્રવેશ મહોત્સવ યોજાશે

૧૦ જુલાઇ ગુરુપુર્ણિમા ગુરુ આશીર્વાદના મહોત્સવ અને ૧૩ જુલાઇ રવિવારના રોજ ચાતુર્માસ કળશ સ્થાપના મહોત્સવનું આયોજન કરાશે. આ સમગ્ર કાર્યક્રમ…

Tags:

NCW અને EDII સહિયોગથી મહિલા ઉદ્યોગસાહસિકતા અને સશક્તિકરણ માટે ઈન્ટરેક્ટિવ સત્રનું આયોજન કરાયું

અમદાવાદ: સર્વસમાવેષક વિકાસ અને આર્થિક આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની દિશામાં, એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (ઇડીઆઈઆઈ), અમદાવાદે રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ)ના…

Tags:

અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ, 4 પરિવારો ભાડાના મકાનમાં રહેવા મજબૂર

મેટ્રો શહેર અમદાવાદમાંથી રિ-ડેવલોપમેન્ટના નામે 300 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવી રહ્યું છે. જી હા, અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે ખોટા…

Tags:

અમદાવાદમાં “નફરતેઈન”ના ભવ્ય પ્રીમિયર ખાતે આર્યન કુમારનો જલવો, જોરદાર ડેબ્યુ માટે મળી પ્રશંસા

અમદાવાદ : ઉદયોત્તમ અભિનેતા આર્યન કુમારે પોતાની પ્રથમ ફિલ્મ નફરતેઈનના ભવ્ય પ્રીમિયર સાથે બોલિવૂડમાં દમદાર પ્રવેશ કર્યો. અમદાવાદના સિનેપોલિસ સિનેમા…

આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ અમદાવાદના NEET UG અને JEE એડવાન્સ 2025 ના ટોપર્સનો સન્માન કર્યુ

અમદાવાદ: ભારતની અગ્રણી ટેસ્ટ પ્રીપ રકમ્પની, આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ (AESL) એ NEET UG અને JEE એડવાન્સ 2025 માં શાનદાર…

Tags:

વિશ્વ ઉમિયાધામ ખાતે 4000 ભક્તોએ ભોજન પ્રસાદ અને 11,000 ભક્તોએ દર્શનનો લાભ લીધો

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના સંકલ્પ સાથે વિશ્વ ઉમિયાધામ જાસપુર, અમદાવાદમાં વિશ્વની “નવમી અજાયબી” સમા વિશ્વના ઊંચામાં ઊંચા…

- Advertisement -
Ad image