Ahmedabad

ટોયોટા કિર્લોસ્કર મોટરે અમદાવાદમાં ડીજે ટોયોટાના નવા શોરૂમનુ ઉદ્ઘાટન કર્યું

અમદાવાદ : વધુને વધુ ગ્રાહકોને જોડવા અને માલિકીના શ્રેષ્ઠ અનુભવો પ્રદાન કરવાના તેના લક્ષ્યને અનુરૂપ, ટોયોટા કિર્લોસ્કર મોટર (TKM) એ…

ગુજરાત પ્રજાપતિ સમાજનો ભવ્ય શતાબ્દી મહોત્સવ યોજાયો

ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રજાપતિ સમાજ દ્વારા 100 વર્ષની ઉજવણીરૂપે "શતાબ્દી મહોત્સવ"નું ભવ્ય આયોજન તા. 13 એપ્રિલ 2025, રવિવારના રોજ…

Tags:

મહારાષ્ટ્રના નવાપુરમાં સ્થપાયેલી રેંટિયો તુવેરદાળ આજે બ્રાન્ડ બની ગઈ, 150 થી 200 કરોડ વાર્ષિક ટર્નઓવર

તુવેરદાળ નું નામ પડે તો સૌથી પહેલા મોઢે એક જ બ્રાન્ડ નેમ આવે અને તે છે રેંટિયો તુવેરદાળ ! આજે…

સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત કર્ણાવતી પૂર્વ વિભાગના ‘જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો ભવ્ય શુભારંભ

સ્વદેશી જાગરણ મંચ એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું આર્થિક સંગઠન છે જે સ્વદેશી ઉદ્યોગો અને સંસ્કૃતિના વિકાસ માટે લોકોમાં જાગૃતિ લાવે…

Tags:

અમદાવાદમાં એપાર્ટમેન્ટમાં લાગી ભયંકર આગ, જીવ બચાવવા સ્થાનીકોએ જાનની બાજી લગાવી

અમદાવાદ : અમદાવાદના ખોખરામાં આવેલા પરિષ્કર એપાર્ટમેન્ટમાં આગ લાગી છે. આ આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા…

Tags:

15 એપ્રિલે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે, નવા સંગઠનની રચના પર ચર્ચા થશે

અમદાવાદમાં આયોજિત કોંગ્રેસના ૮૪માં અધિવેશનમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં એક મહત્વપૂર્ણ ર્નિણય બાબતે ચર્ચા કરતાં કે.સી. વેણુગોપાલે કહ્યું હતું…

- Advertisement -
Ad image