અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરીનો ભયંકર અકસ્માત, 4ના મોત અને 25થી વધુ ઘાયલ by Rudra October 8, 2024 0 બનાસકાંઠા : યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. દાંતા અને અંબાજી વચ્ચે સર્જાયેલા ...
કચ્છમાં અકસ્માતની વણઝાર, એક દિવસમાં 3 અકસ્માત, 5 મોત by Rudra October 4, 2024 0 પૂર્વ કચ્છમાં માતાના મઢ ખાતે દર્શનાર્થે આવતા અને જતાં ભક્તોને માર્ગ અકસ્માતો નડયા હતા. જેમાં જૂના કટારીયા પાસે માતાજીના દર્શન ...
વડોદરામાં વિશાળ વડનું વૃક્ષ ધરાશાયી, 4 થી 5 લોકો ઝપટે ચડ્યાં by Rudra October 4, 2024 0 વડોદરા, ફતેપુરા મંગલેશ્વર ઝાંપા રોડ પર વડ ધરાશાયી થતાં ચાર થી પાંચ જણાને ઇજા થઇ હતી. ફાયર બ્રિગેડ પહોંચે તે ...
રફ્તારના રાક્ષસે 7નો ભોગ લીધો, હિંમતનગર હાઇવે પર ધ્રૂજાવી મૂકે એવો અકસ્માત by Rudra September 26, 2024 0 સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો. હિંમતનગર હાઈવે ...
અમદાવાદમાં ફરી હિટ એન્ડ રનની ઘટના, કારે પાછળથી ટક્કર મારી માતા-પુત્રને હવામાં ફંગોળ્યા by Rudra September 18, 2024 0 અમદાવાદમાં દરરોજ કૂદકે ને ભૂસકે અકસ્માતનો આંકડો વધતો જાય છે. સુખી ઘરના નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરીને રોડ પર જતાં નિર્દોષને ...
અંબાજી નજીક સિરોહીમાં સર્જાયો ભીષણ અકસ્માત, 6 લોકોના મોત by Rudra September 17, 2024 0 બનાસકાંઠા : રાજ્યના સિરોહી તાલુકામાં પવિત્ર ધાર્મિક સ્થળ અંબાજી નજીક પાલી જિલ્લામાંથી મજૂરી કરીને 15 લોકો ઘરે પરત ફરી રહ્યા ...
ગુજરાત હાઈકોર્ટ : નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો તો ચૂકવવું પડશે વળતર, વીમા કંપની જવાબદાર નહીં by Rudra September 11, 2024 0 અમદાવાદ : રાજ્યમાં નશાની હાલતમાં થતા અકસ્માતના કેસોમાં ગુજરાત હાઇકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં અકસ્માતમાં વળતર ચૂકવવા ...