અરૂણાચલ : દુર્ઘટનાગ્રસ્ત વિમાન AN-૩૨ના તમામ લોકોના મોત by KhabarPatri News June 13, 2019 0 ઇટાનગર : અરૂણાચલપ્રદેશના સિયાંગ જિલ્લામાં ભારતીય હવાઇ દળના દુર્ઘટનાગ્રસ્ત થયેલા માલવાહક વિમાન એએન-૩૨ વિમાનમાં રહેલા તમામ લોકોના મોત થઇ ગયા ...
ભરૂચ નર્મદા ચોકડીની પાસે બસ પલ્ટી ખાતાં ૧૬ને ઇજા by KhabarPatri News May 29, 2019 0 અમદાવાદ : ભરૂચની નર્મદા ચોકડી નજીક સુરતથી વડોદરા તરફ જતી લક્ઝરી બસ રેતી ભરેલી ટ્રકની ઓવરટેક કરવા જતા લક્ઝરી બસ ...
સ્પીડ બ્રેકરો જીવલેણ દુર્ઘટના સર્જે છે : હેવાલમાં દાવો થયો by KhabarPatri News May 28, 2019 0 નવી દિલ્હી : ભારતમાં સ્પીડ બ્રેકરના કારણે એટલી જાન બચતી નથી જેટલા મોત થઇ જાય છે. આ અંગેની ચોંકાવનારી અને ...
ઉમરેઠ પાસે ટ્રક-કાર ટકરાતા આગ લાગી : બેના મોત થયા by KhabarPatri News May 21, 2019 0 અમદાવાદ :ઉમેરઠના આશીપુરા પાસે આજે એક ટ્રક અને ઈનાવો કાર વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જારદાર હતો ...
પાલનપુર-અંબાજી રોડ ઉપર ત્રિપલ અકસ્માત : ત્રણ મૃત્યુ by KhabarPatri News May 13, 2019 0 અમદાવાદ : પાલનપુર-અંબાજી રોડ પર આજે રતનપુર ગામ પાસે મેઇન હાઇવે પર આજે એક બાઇક અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત ...
એક્સપ્રેસ વે ઉપર ગમખ્વાર અકસ્માતમાં ૪ના મોત થયા by KhabarPatri News May 11, 2019 0 અમદાવાદ : અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઈવેના ફતેહપુરા નજીક સ્વીફ્ટ કારનું ટાયર ફાટતા સર્જાયેલા ગંભીર ગમખ્વાર અકસ્માતમાં ચાર વ્યકિતના ઘટનાસ્થળે જ મોત ...
અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માત : ત્રણ લોકોના મૃત્યુ by KhabarPatri News May 2, 2019 0 અમદાવાદ : અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર માલવણ ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતના કરૂણ ...