શિવસેના

શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને દાવો કર્યો

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટનને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્‌ઘાટન…

શિવસેના ઉદ્ધવ જૂથના નેતા રત્નાકર શિંદે દ્વારા સંચાલિત વેશ્યાવૃત્તિનો અડ્ડો ઝડપાયો

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. પોલીસે વેશ્યાવૃત્તિના અડ્ડામાંથી ૪૪ છોકરીઓની ધરપકડ કરી છે, જેમાંથી ૪ સગીર…

મહારાષ્ટ્રની સરકાર થોડા દિવસની મહેમાન : શિવસેનાના નેતા આદિત્ય ઠાકરે

શિવસેનાના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન આદિત્ય ઠાકરેએ દાવો કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં નવી સરકાર જાજા દિવસોની મહેમાન નથી.…

શિવસેનાના નેતાએ પત્નીને જીવતી સળગાવી, પોલીસે કરી ધરપકડ

શિવસેનાના નેતાએ તેની પત્નીને જીવતી સળગાવી દીધી અને પછી ગુમ થઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. પુરાવા ન મળે તે માટે…

શિવસેનાને ભાજપ તોડી રહી છેઃ ઉદ્ધવ ઠાકરે

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીમાં ચાલી રહેલા આંતરિક વિવાદ વચ્ચે પ્રથમવાર ભાજપ પર હુમલો કર્યો છે. ઉદ્ધવ ઠાકરેએ એક બેઠક…

- Advertisement -
Ad image