રાજુ શ્રીવાસ્તવ

હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે દિલ્હીના AIIMSમાં અંતિમ શ્વાસ લીધા

જેણે બધાને હસાવ્યા દિલ્હીના AIIMSમાં અંતિમ શ્વાસ લીધા . ગંભીર હાર્ટ એટેક પછી 42 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ હતા.

જાણીતા કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની હાલત ક્રિટિકલ

જાણીતા કોમેડિયન અને એક્ટર રાજુ શ્રીવાસ્તવ ૧૦ ઓગસ્ટથી દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે.…

- Advertisement -
Ad image