મોત

માલદીવમાં મકાનોમાં આગમાં ૯ ભારતીયોના મોત,એમ્બેસીએ શોક વ્યક્ત કર્યો

માલદીવની રાજધાની માલેથી એક ખરાબ સમાચાર આવ્યા છે. માલેમાં ગુરુવારે વિદેશી કામદારો માટે બનાવેલા મકાનોમાં આગ લાગી હતી, જેમાં ૧૦…

સુરતમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા બે શ્રમિકનાં મોત

સુરતના પીપલોદ વિસ્તારમાં ડ્રેનેજ લાઈનમાં સફાઈ કરવા ઉતરેલા ત્રણ પૈકીના બે શ્રમિકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. એસ.વી.એન.આઇટી…

મુંબઈના વસઈ રેલ્વે સ્ટેશન પર પતિએ પત્નીને ટ્રેન સામે ફેંકતા મોત

એક યુવકે રેલવે પ્લેટફોર્મ પર ઊંઘી રહેલી પોતાની પત્નીને જગાડી અને પછી ટ્રેનની સામે ફેંકી દીધી હતી. આ ઘટનામાં ૩૦…

ગાંધીનગરમાં ૩ મહિનામાં ૧૭૩ અકસ્માતમાં ૬૩ લોકોના મોત

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોનાં બનાવોમાં અપમૃત્યુનું પ્રમાણ વધી જવા પામ્યું છે. ગાંધીનગર જિલ્લાના પહોળા-ખુલ્લા રસ્તાના કારણે ઘણા…

૨૨ વર્ષીય દિલ્હીનો સંગીતકાર, ગાયક શીલ સાગરનું મોત

દિલ્હી સ્થિત ઇન્ડિપેન્ડન્ટ સંગીતકાર અને ગાયક શીલ સાગરનું અજ્ઞાત કારણોસર નિધન થઇ ગયુ છે. દિલ્હીમાં તેના મિત્રો અને સંગીતકાર દ્વારા…

એસી રિપેર કરતો યુવક છઠ્ઠા માળેથી પટકાતા મોત

રાજકોટ ગાંધીગ્રામના જીવંતીકાનગર મેઈન રોડ પર રહેતા ર્નિમળસિંહ રઘુવીરસિંહ રાણા (ઉ.૪૦) નામનો યુવાન શ્રોફ રોડ પર આવેલા પ્રભાત એપાર્ટમેન્ટમાં છઠા…

- Advertisement -
Ad image