પાકિસ્તાન

પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર ૫,૫૦૦ સીસીટીવી કેમેરા લગાવાશે

સરકારે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સરહદો પર ભારતીય મોરચાની સુરક્ષા માટે તૈનાત બીએસએફ માટે સર્વેલન્સ કેમેરા, ડ્રોન અને અન્ય સર્વેલન્સ સાધનોની…

સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું,”ભારતના મુસ્લિમોએ પાકિસ્તાન જતું રહેવું જોઈએ”

જ્યોતિષ પીઠાધીશ્વર શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ મહારાજે ભારત અને પાકિસ્તાનના ભાગલા મુદ્દે વિવાદિત નિવેદન આપ્યું છે. જબલપુરમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું…

ભારત અને પાકિસ્તાન ૧૫ વર્ષ પછી એકસાથે સેમીફાઈનલમાં!

આઈસીસી ટી૨૦ વિશ્વકપ ૨૦૨૨માં બીજી સેમીફાઈનલમાં ૧૦ નવેમ્બરે ભારત અને ઈંગ્લેન્ડની ટક્કર થવાની છે. ખરાબ શરૂઆત પછી પાકિસ્તાન ક્રિકેટ ટીમ…

ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના…

પાકિસ્તાનમાં હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની હત્યા

પાકિસ્તાનના  બલૂચિસ્તાન પ્રાંતની હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશની  ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.એક મસ્જિદની બહાર તેને ગોળી મારી દેવામાં આવી…

પાકિસ્તાન પર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ‘ડિજિટલ સ્ટ્રાઈક’થી દુનિયા થઈ સ્તબ્ધ

ભારતમાં પાકિસ્તાન સરકારનું ટિ્‌વટર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે હવે ભારતના ટિ્‌વટર યૂઝર્સ માટે આ ટિ્‌વટર એકાઉન્ટ…

- Advertisement -
Ad image