દિલ્હી

દિલ્હીમાં ૬૦ ટકા લોકોને વીજળી જોઈએ છે ‘મફત’,સબસિડી માટે અરજીઓ કરી છે ૩૪ લાખ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી મફત વીજળીની યોજના ચાલી રહી છે. આ સ્કીમ મુજબ ૨૦૦…

આપ સરકારની કરી જાહેરાત, “દિલ્હીમાં ફટાકડા ફોડતા ઝડપાયો તો ૬ મહિનાની જેલ”

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે બુધવારે કહ્યુ કે દિલ્હીમાં દિવાળી પર ફટાકડા ફોડવા પર છ મહિના સુધીની જેલ અને ૨૦૦…

દિલ્હીમાં પણ મુંબઈ જેમ નાઈટ લાઈફ, દુકાનો ચોવીસ કલાક ખુલ્લી રાખવાની મંજૂરી આપી!

દિલ્હીમાં તમને જોઈતી દરેક વસ્તુ હવે રાતોરાત ઉપલબ્ધ થશે. લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ૩૦૦ થી વધુ સંસ્થાઓ ચોવીસ કલાક ખુલ્લી…

DRIએ મુંબઇ, પટના અને દિલ્હીથી ૬૫.૪૬ કિલો સોનું કર્યું જપ્ત

ડીઆરઆઇએ સોનાની તસ્કરીને નિષ્ફળ બનાવી છે. એક મોટા દરોડામાં, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ આશરે ૬૫.૪૬ કિલો વજનના અને…

હાસ્ય કલાકાર રાજુ શ્રીવાસ્તવે દિલ્હીના AIIMSમાં અંતિમ શ્વાસ લીધા

જેણે બધાને હસાવ્યા દિલ્હીના AIIMSમાં અંતિમ શ્વાસ લીધા . ગંભીર હાર્ટ એટેક પછી 42 દિવસ માટે હોસ્પિટલમાં દાખલ હતા.

Tags:

દિલ્હીના માર્કેટમાં નિર્માણધીન ઈમારત ધરાશાયી થતા ૩ના મોત

દિલ્હીના આઝાદ માર્કેટમાં મોટી દુર્ઘટના ઘટી છે. આઝાદ માર્કેટમાં એક નિર્માણધીન ઈમારત ધરાશાયી થઈ છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત…

- Advertisement -
Ad image