ઘઉં

વિજાપુરના ૪ મધ્યાહન ભોજન કેન્દ્રમાં ઘઉં, ચોખા, દાળ, તેલની કુલ ૧ હજાર ૯૦ કિલોની ઘટ મળી આવી

રાજ્ય સરકારની મધ્યાહન ભોજન યોજના મુજબ ભોજન બનાવી શાળામાં જ બાળકોને પીરસવામાં આવતું હોય છે. જેના માટે સરકાર દ્વારા અનાજની…

ચીનની રિયલ એસ્ટેટ કંપનીએ ઘઉં, લસણની બદલામાં ઘર આપવાની ઓફર કરી

ચીનના હેનાનમાં આવેલા સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ નામની એક કંપનીએ આ યોજના શરૂ કરી છે. કંપનીએ આ માટે વિધિવત રીતે…

સરકારે નિકાસ બંધ કરાતા ઘઉંમાં ૬૦ અને રાયડામાં ૫૩નો ઘટાડો નોંધાયો

સરકારે ઘઉંની નિકાસ સ્થગિત કરતા છેલ્લા ૧૦ દિવસમાં પ્રતિ મણે રૂ.૬૦નો ઘટાડો થયો છે સારી ગુણવત્તાના ઘઉંનાં રૂ.૫૮૦થી ૬૩૦ના ભાવ…

યુએસ ભારતને ઘઉં નિકાસ માટે અનુરોધ કરશે

ભારતના ઘઉંની નિકાસ પર પ્રતિબંધના કારણે અમેરિકા સહિતના યુરોપીય દેશો તણાવમાં છે. એક અહેવાલ મુજબ વિશ્વમાં ઘઉંના પુરવઠાનો માત્ર ૧૦…

- Advertisement -
Ad image