આતંકવાદી

પુંછ સેક્ટરમાં માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની ઓળખ, પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પાસે રાજૌરી-પુંછ સેક્ટરના સિંધરા ગામમાં મંગળવારે  સવારે ભારતીય સુરક્ષા દળો દ્વારા માર્યા ગયેલા ચાર આતંકવાદીઓની…

કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. કેનેડાના સરેમાં ગુરુ નાનક સિંઘ ગુરુદ્વારા નજીક બાઇક પર આવેલા…

પાકિસ્તાની આતંકવાદીઓએ પૂંછમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, જવાનોએ ૧ને ઠાર કર્યો, ૨ની શોધખોળ ચાલુ

જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લાએ રવિવારે વહેલી સવારે નિયંત્રણ રેખા પર પાકિસ્તાની ઘૂસણખોરોને જડબાતોડ જવાબ આપ્યો છે. ઘૂસણખોરીના મોટા પ્રયાસને…

જમ્મુ-કાશ્મીર CIDએ આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી

જમ્મુ-કાશ્મીર તંત્રે આતંકવાદીઓને મળતું ભંડોળ રોકવા એક મોટી કાર્યવાહી શરૂ કરી છે. સીઆઈડી રિપોર્ટના આધારે આતંકીઓનું ફન્ડિંગકરતા ૩૫૦ કોન્ટ્રેક્ટરનું કામ…

જમ્મુકાશ્મીરના રાજૌરીના ધાંગરીમાં પાલતું શ્વાને આતંકવાદીઓથી બચાવ્યો ૩ પરિવારોનો જીવ

જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના ધાંગરી ગામમાં એક ઘર પર આતંકવાદી હુમલાની મિનિટો પહેલાં, તેના માલિકે પાળેલા કૂતરાના ભસવાથી પરિવાર…

ભારત સરકારે તૈયબાના સહયોગી સંગઠન TRF પર પ્રતિબંધ, તેના કમાન્ડરો આતંકવાદી જાહેર કર્યા

ભારત સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન…

- Advertisement -
Ad image