ભારત

ભારતમાં પણ મસમોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટ છે

રશિયા અને યુક્રેનના યુદ્ધ બાદ તમામ દેશો પરમાણું પરીક્ષણ કરી રહ્યા છે અને પોતાની તાકાત બતાવી રહ્યા છે ત્યારે પરમાણુ…

પાકિસ્તાને ભારત સાથે વ્યાપાર કરવા એક ટ્રેડ મિનિસ્ટરની નિમણૂક કરવાની મંજૂરી આપી

ભારત સાથે વ્યાપારિક સંબંધ સારા કરવાની વાત પાકિસ્તાન છેલ્લા કેટલાક સમયથી કરી રહ્યું છે. આ મુદ્દે પ્રધાનમંત્રીએ આજે કેબિનેટની બેઠક…

ભારતના ઘણા પત્રકારોને પુલિત્ઝર એવોર્ડથી સન્માનીત કરાયા

પુલિત્ઝર પ્રાઈઝ ૨૦૨૨ના વિજેતાઓની ઘોષણા કરી દેવામાં આવી છે. પત્રકારત્વ, પુસ્તક, ડ્રામા, મ્યુઝિકમાં પુલિત્ઝર પુરસ્કારોની ઘોષણા કરી દેવામાં આવી છે.…

ભારતમાં કોરોનાથી ૪૭ લાખ લોકોના મોત થયા : ડબ્લ્યુએચઓનો દાવો

ભારતના સ્વાસ્થ્ય મંત્રાલયે ડબ્લ્યુએચઓના આંકડાઓને ખોટા ગણાવ્યા વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું અનુમાન છે કે છેલ્લા બે વર્ષમાં લગભગ ૧.૫ કરોડ લોકોના…

વડાપ્રધાન મોદીએ ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં ભાગ લીધો

ભારત-નાર્ડિક બીજા સંમેલનની શરૂઆત પહેલા ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ, નોર્વે અને સ્વીડનના નેતા એક સાથે જાેવા મળ્યા હતા. આ નેતાઓ સાથે…

- Advertisement -
Ad image