ભારત

ભારતમાં નિર્મિત પેરાસીટામોલ સહિત ૪૫ દવાઓના સેમ્પલ નિષ્ફળ : તપાસના આદેશ

ભારતીય કંપનીના કફ-સિરપ પીવાના કારણે આફ્રિકન દેશ ગામંબીયામાં ૬૬ બાળકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ બાદ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝશન…

ભારતની અંતિમ ગ્રુપ મેચમાં ૯ વિકેટે થાઈલેન્ડ સામે જીત

ભારતે મહિલા એશિયા કપમાં સોમવારે અંતિમ ગ્રુપ મેચમાં થાઈલેન્ડ સામે નવ વિકેટે આસાન જીત નોંધાવીને લીગ તબક્કામાં ગ્રુપમાં ટોચનું સ્થાન…

ભારતની 95મા ઓસ્કાર સિલેક્શન ફિલ્મ લાસ્ટ ફિલ્મ શો 95 સિનેમાઘરોમાં 95 રૂ. ની ટિકિટ કિંમત પર રિલીઝ થશે.!

ઓસ્કાર માટે ભારતની ઓફિશ્યિલ એન્ટ્રી લાસ્ટ ફિલ્મ શો (છેલ્લો શો) ના થિયેટર રિલીઝ માટે દર્શકોની ઉત્તેજના ખૂબજ છે. સિનેમાના જાદુને…

ભારત ખોરાકના બગાડમાં બીજા નંબરે, જાણો રોજ ભૂખ્યા સૂવે છે ૧૯ કરોડ લોકો!?. આ છે કારણ

ભારત સહિત અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં ખોરાકનો બગાડ મોટી સમસ્યા છે. આ મામલામાં ચીન પછી ભારત બીજો એવો દેશ…

ભારતે કેનેડામાં ‘શ્રી ભગવદ ગીતા પાર્ક’માં થયેલી તોડફોડની કડક કાર્યવાહીની માંગણી કરી

કેનેડામાં ભારતીય સમુદાય વિરુદ્ધ હિંસા અટકવાનું જાણે નામ નથી લેતી. હવે કેનેડાના બ્રેમ્પટન શહેરમાં બનેલા 'શ્રી ભગવદ ગીતા પાર્ક' ના…

- Advertisement -
Ad image