તારીખ 28/12/2024 અને 4 માગશર વદ તેરસ ને શનિવારે નવરંગપુરા ગામમાં આવેલ શ્રી નીલકંઠ મહાદેવજીના સાનિધ્યમાં નવરંગપુરા ગામના રહીશો તથા મયુર આર. ચાવડા (એડવોકેટ)સાથે મળીને સુંદર કાંડ પાઠનું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં દાદા ને સુખડીનો પ્રસાદ અર્પણ કરાયો હતોને રામ નામની ધૂનથી આખુ મંદિરનું સાનિધ્ય ભક્તિમય બની ગયું હતું
વટવામાં 30મીએ બિહાર સ્થાપના દિવસ સમારોહ-હોળી મિલન સમારોહ યોજાશે
અમદાવાદ : બિહારી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના વટવા ખાતે મહાલક્ષ્મી તળાવ પાસે સ્થિત શ્રીરામ મેદાનમાં 30મી માર્ચના રોજ સાંજે...
Read more