સુરત: મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે ૧૭મી સપ્ટેમ્બર-૨૦૧૮એ સુરતમાં સુમુલ ડેરીના ૫૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટેક હોમ રાશન ટીએચઆર પ્લાન્ટનો લોકાર્પણ કરશે. રાજ્ય સરકારે કુપોષણમુક્ત ગુજરાતની નેમ સાથે આંગણવાડીના બાળકો, સગર્ભા-ધાત્રી માતા, કિશોરીઓને પોષણક્ષમ પૂરક આહાર પૂરો પાડવાની નેમ સાથે આ ટેક હોમ રાશન યોજના ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના સહયોગથી અમલી બનાવી છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more