જાણો, કઈ રાશીના જાતકોએ આજે રાત્રે શિવજીને શેનો અભિષેક કરીને પૂજા કરવી જોઈએ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

શિવરાત્રી એટલે મહાદેવની આરાધનામાં લીન થવાનો પર્વ. શિવરાત્રી એટલે દેવોનાં દેવને પ્રસન્ન કરવાનો ઉત્સવ. શિવરાત્રી એટલે ભગવાન શિવની રુદ્રી કરીને મનને પાવન કરવાનો તહેવાર. આજના દિવસે શિવશંભુને જળ તથા અન્ય વસ્તુથી અભિષેક કરવાનું મહત્વ હોય છે. તો અહીં આપણે જાણીતા એસ્ટ્રોલોજર અંકિત રાવલ પાસેથી જાણીશું કે કઈ રાશીના જાતકોએ આજે રાત્રે શિવજીને શેનો અભિષેક કરીને પૂજા કરવી જોઈએ.

અહીં  કલીક કરો ઃ કઈ રાશીનાં જાતકોએ શિવજીને શેનો અભિષેક કરવો.

 

 

 

 

Share This Article