IPLમાં મેચ ફિક્સિંગ રોકવા માટે રાજસ્થાન રોયલ્સ દ્વારા લેવાયો મોટો નિર્ણય

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

ક્રિકેટ મેચમાં ફિક્સિંગના કારણે આઇપીએલમાંથી બે વર્ષ સુધી બહાર રહેલા રાજસ્થાન રોયલ્સે આ વખતની IPL મેચમાં ફરી પ્રવેશી છે.

અગાઉ થયેલી ભૂલ ફરી પુનરાવર્તન ના થાય એ માટે રાજસ્થાન રોયલ્સે પોતાનો જ એન્ટી કરપ્શન સેલ બનાવવાનો નિર્ણય લીધો છે. એ માટે તેણે મહારાષ્ટ્રના પૂર્વ એટીએસ પ્રમુખને સિક્યોરીટી અને એથીક્સ ચીફ નિયુક્ત કર્યા છે. ટેરેરીઝમ સ્કવોડના પૂર્વ કે.પી. રઘુવંશીએ આ ઓફરને કામચલાઉ રીતે  સ્વીકારી લીધી છે અને પોતે સુરક્ષાની ખાતરી આપી છે.

Share This Article