By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Friday, May 16, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બૉલીવુડ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Reading: ખેડુતોના ખાતામાં૧૦૦૦૦ રૂપિયા સીધા નાંખવા તૈયારી
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારતકૃષિ

ખેડુતોના ખાતામાં૧૦૦૦૦ રૂપિયા સીધા નાંખવા તૈયારી

KhabarPatri News
Last updated: January 5, 2019 11:48 AM
By KhabarPatri News 2 Min Read
Share
Farmers started sowing vavni
SHARE

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટુંક સમયમાં જ ખેડુતો માટે રાહત પેકજ સહિતના કોઇ મોટા પ્લાનની જાહેરાત કરી શકે છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટ આ મામલે નિર્ણય લઇ શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર દરેક યોગ્ય ખેડુતના ખાતામાં સીધી રીતે ૧૦૦૦૦ રૂપિયા નાંખવા માટેની યોજના પર કામ કરી રહી છે. આ રૂપિયાની ફાળવણી બિયા, ખાતર અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવનાર છે.

આ ઓરિસ્સા સરકારના મોડલ તરીકે છે. પીએમઓ દ્વારા આને ગંભીરતાથી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને લઇને સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઓરિસ્સામાં દરેક ખેડુતના ખાતામાં દર વર્ષે ૧૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આના કારણે આશરે ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. અલબત્ત રાજ્ય સ્તર પર કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે.

સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આ સ્કીમમાં જમીનવગરના ખેડુતોને સામેલ કરવામાં આવનાર નથી. કારણ કે તેમના પર કોઇ બોજ હોતો નથી.પીએમઓ બ્રાન્ડ ન્ય રૂલ પર વિચારણામાં વ્યસ્ત છે. આના માટે રાજય સરકારો અને કેન્દ્રિય મંત્રાલયો પાસેથી આંકડાન માંગ કરવામાં આવી ચુકી છે. બીજા વિકલ્પ તરીકે મોદી સરકારની નજર તેલંગણા મોડલ પર છે. જેના ભાગરૂપે ખેડુતને એક એકર પર ૪૦૦૦ રૂપિયા વર્ષમાં બે વખત આપવામાં આવે છે. અલબત્ત સમગ્ર ભારતમાં આ સ્કીમને અમલી કરવા માટે વાસ્તવિક જમીનધારકોની ઓળખ કરવી એક મોટી બાબત છે. મોદી સરકાર લોકસભા પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા ઇચ્છુક છે.

TAGGED:AccountFarmersNDAPM Modischeme
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article solar energy સમગ્ર ભારતમાં પવન ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે
Next Article shivraj chouhan નવી યોજના : રાજે, શિવરાજને હવે કેન્દ્રમાં જવાબદારી મળશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

You Might Also Like

Gujarat Weather
ભારત

તૈયાર થઈ જાઓ… ધાર્યા કરતા વહેલું આવશે ચોમાસુ, હવામાન વિભાગે કરી સત્તાવાર જાહેરાત

2 Min Read
jammu kashmir
ભારત

ભારતીય સેનાને મળી મોટી સફળતા, જમ્મુ-કાશ્મીરમાં શોપિયા જિલ્લામાંથી દારૂગોળો અને હથિયારો મળી આવ્યા

1 Min Read
Gavai CJI
ભારત

જસ્ટિસ બીઆર ગવઈએ ભારતના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા

1 Min Read
death
ભારત

પંજાબના અમૃતસરમાં ઝેરી દારુ પીધા બાદ 15 લોકોના મોત, 5ની હાલત ગંભીર

2 Min Read
pm modi
ભારત

દુશ્મનોને ઘરમાં ઘૂસીને મારીશું અને બચવાનો મોકો પણ નહીં આપીએ: આદમપુર બેઝ પર પીએમ મોદી

3 Min Read
accident 1
ભારત

છત્તીસગઢમાં ભીષણ અકસ્માત : રાયપુર-બાલોદાબાજાર હાઈવે પર ટ્રક અને ટ્રેલર વચ્ચે અથડામણમાં 13 લોકોના મોત

1 Min Read
ak bharti
ભારત

અમે પાકિસ્તાનના ન્યુક્લિયર ઠેકાણા પર હુમલો કર્યો નથી: એર માર્શલ એકે ભારતી

3 Min Read
indian army
ભારત

ભારતના સંરક્ષણમાં પ્રવેશ કરવો શક્ય નથી, અમે ચીનમાં બનેલી 15 મિસાઇલને તોડી પાડી : ભારતીય સેના

4 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?