By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Sep 4, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારતકૃષિ

ખેડુતોના ખાતામાં૧૦૦૦૦ રૂપિયા સીધા નાંખવા તૈયારી

News KhabarPatri
Last updated: January 5, 2019 11:48 AM
By News KhabarPatri 2 Min Read
Share
Farmers started sowing vavni
SHARE

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટુંક સમયમાં જ ખેડુતો માટે રાહત પેકજ સહિતના કોઇ મોટા પ્લાનની જાહેરાત કરી શકે છે. આગામી બે સપ્તાહમાં કેબિનેટ આ મામલે નિર્ણય લઇ શકે છે. સરકારમાં રહેલા ઉચ્ચસ્તરીય સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે સરકાર દરેક યોગ્ય ખેડુતના ખાતામાં સીધી રીતે ૧૦૦૦૦ રૂપિયા નાંખવા માટેની યોજના પર કામ કરી રહી છે. આ રૂપિયાની ફાળવણી બિયા, ખાતર અને કૃષિ સામગ્રી ખરીદવા માટે આપવામાં આવનાર છે.

આ ઓરિસ્સા સરકારના મોડલ તરીકે છે. પીએમઓ દ્વારા આને ગંભીરતાથી લેવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. આને લઇને સતત નાણાં અને કૃષિ મંત્રાલય સાથે વાતચીત કરવામાં આવી રહી છે. ઓરિસ્સામાં દરેક ખેડુતના ખાતામાં દર વર્ષે ૧૦૦૦૦ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. આના કારણે આશરે ૧.૪ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવે છે. અલબત્ત રાજ્ય સ્તર પર કેટલાક પડકારોનો સામનો પણ કરવો પડે છે.

સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર આ સ્કીમમાં જમીનવગરના ખેડુતોને સામેલ કરવામાં આવનાર નથી. કારણ કે તેમના પર કોઇ બોજ હોતો નથી.પીએમઓ બ્રાન્ડ ન્ય રૂલ પર વિચારણામાં વ્યસ્ત છે. આના માટે રાજય સરકારો અને કેન્દ્રિય મંત્રાલયો પાસેથી આંકડાન માંગ કરવામાં આવી ચુકી છે. બીજા વિકલ્પ તરીકે મોદી સરકારની નજર તેલંગણા મોડલ પર છે. જેના ભાગરૂપે ખેડુતને એક એકર પર ૪૦૦૦ રૂપિયા વર્ષમાં બે વખત આપવામાં આવે છે. અલબત્ત સમગ્ર ભારતમાં આ સ્કીમને અમલી કરવા માટે વાસ્તવિક જમીનધારકોની ઓળખ કરવી એક મોટી બાબત છે. મોદી સરકાર લોકસભા પહેલા ખેડુતોની નારાજગી દુર કરવા ઇચ્છુક છે.

TAGGED:AccountFarmersNDAPM Modischeme
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article solar energy સમગ્ર ભારતમાં પવન ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત બીજા ક્રમે
Next Article shivraj chouhan નવી યોજના : રાજે, શિવરાજને હવે કેન્દ્રમાં જવાબદારી મળશે

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

September 2, 2025

શ્રીફળનું વાવેતર કરીને અનેક ખેડૂતો શ્રીમંત બન્યા, લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૬ કરોડ યુનિટને પાર

coconut
coconuts
download

એઆરટી ફર્ટિલિટી ક્લિનિક્સ ઇન્ડિયાનું નવી વેબસાઇટ સાથે મફત “ફિજીટલ” અનુભવ પેકેજ લોન્ચ

indus

ઇન્ડસ ટાવર્સે નાણાકીય વર્ષ 25 માં 1.73 કરોડ લોકોને સશક્ત બનાવ્યા, ભારતની સમાવેશી વિકાસની યાત્રાને વેગ આપ્યું

rajsthan

રાજસ્થાન હાઈકોર્ટે ૨૦૨૧ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર ભરતી પરીક્ષા રદ કરી

modi putin

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ક્યારે આવશે ભારત? સત્તાવાર તારીખ થઈ જાહેર

medicens

ગુજરાતના ફાર્માસ્યુટિકલ્સ ઉત્પાદનમાં ઉત્તર ગુજરાતનો ફાળો 12%

WhatsApp Image 2025 08 29 at 5.57.54 PM

વૈષ્ણોદેવી ખાતે પૂરમાં માર્યા ગયેલાઓને મોરારિબાપુની શ્રધ્ધાંજલિ અને પરિવારજનોને સહાય

jiru

આગામી વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC) જીરાના વેપારમાં ઊંઝાના વૈશ્વિક નેતૃત્વને કરશે ઉજાગર

You Might Also Like

Adani Energy
ગુજરાતબિઝનેસભારત

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

1 Min Read
kp.comelectricity e1527320195254
ગુજરાતભારત

નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 1.75 કરોડ ગુજરાતીઓને થશે સીધો લાભ

2 Min Read
rain 1
ભારત

ગુજરાત માથે મોટી ઘાત, હજી વરસાદ ગયો નથી, હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી

2 Min Read
sarkhej
ભારત

અમદાવાદમાં મોટી દુર્ઘટના, સરખેજના શકરી તળાવમાં ૪ યુવકો ડૂબ્યા, પરિવારજનોનું હૈયાફાટ રૂદન

1 Min Read
school
ભારત

ભારે વરસાદ વચ્ચે અનેક રાજ્યો અને શહેરોમાં શાળાઓ બંધ રાખવાનો આદેશ

4 Min Read
flood
ભારત

હિમાચલ પ્રદેશમાં ચોમાસાનો પ્રકોપ: ૩૨૦ લોકોના મોત, ૮૧૯ રસ્તાઓ બંધ, આવશ્યક સેવાઓ ખોરવાઈ

2 Min Read
rain
ભારત

દિલ્હી-એનસીઆરમાં વરસાદ માટે આઇએમડીએ યલો એલર્ટ જારી કર્યું; હિમાચલ, ઉત્તરાખંડમાં પૂરની ચેતવણી

3 Min Read
air india
ભારત

એન્જિનમાં આગ લાગતા એર ઇન્ડિયાની ઇન્દોર જતી ફ્લાઇટ દિલ્હી પરત ફર્યું, મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યા

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?