નવી દિલ્હી :
• ત્રણ રાજ્યોમાં કારમી હાર થયા બાદ મોદી ફરી વર્ષ ૨૦૧૩-૧૪વાળાપ્રચારના જુના મોડમાં આવશે
• હિન્દી પટ્ટામાં થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે ભાજપે દક્ષિણ,પૂર્વ અને પૂર્વોતર રાજ્યો પર ધ્યાન કેન્દ્રિતકર્યુ છે.
• કેરળ, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, , તેલંગણા, આંધ્રપ્રદેશ, આસામ અને અન્ય પૂર્વોતર રાજ્યોમાંઝંઝાવતી પ્રચાર કરનાર છે. આ તમામ જગ્યાએ બે ડઝનથી વધારે રેલી કરનાર છે
• આ વિસ્તારમાં લોકસભાની ૧૨૨ સીટો રહેલી છે
• વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર વર્ષ ૨૦૧૩-૧૪ના ચૂંટણી મોડમાંઆવનાર છે
• આંધ્રપ્રદેશ અને તેલંગણાની બે બે સીટો, આસામની સિલ્ચર અને ડિબ્રુગઢ સીટ, કેરળની ૧૭થી ૧૮ સીટો, તમિળનાડુ, ઓરિસ્સા, અને બંગાળની ૪૨ પૈકી ૪૦ સીટો સામેલકરવામાં આવી છે.
મોદી ઝંઝાવત સર્જશે…
