મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ માટેના સુફળ આપનારા આ સફળ અભિયાનના સમાપન ટાણે એમ કહ્યું કે, ‘જન ભાગીદારીથી રાજ્યની પ્રજાએ નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે.’ આજે આ જળ અભિયાનના સમાપન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢુંઢીયા ગામે વહીવટી તંત્ર અને પ્રજાનો ઉત્સાહ જુઓ કે, જે સ્થળે માટીકામ કરાયું એ જગ્યાએ ૪૮ જેસીબી અને બે ડમ્પરને ડિઝાઈનની જેમ ગોઠવીને ‘જળ અભિયાન’નું આલેખન કરાયું. મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ હોય તો પરસેવો પારસમણી ન બને તો જ નવાઈ !!!
લગ્ન માટે ઇનકાર કર્યો તો કરી નાખી હત્યા, બે વર્ષ બાદ આરોપી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં
અમદાવાદ : શહેરમાં આવેલ નરોડા વિસ્તારમાં બે વર્ષ અગાઉ એક મહિલાની હત્યા કરનારા વ્યક્તિની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી લીધી...
Read more