મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જળ માટેના સુફળ આપનારા આ સફળ અભિયાનના સમાપન ટાણે એમ કહ્યું કે, ‘જન ભાગીદારીથી રાજ્યની પ્રજાએ નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે.’ આજે આ જળ અભિયાનના સમાપન અવસરે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઢુંઢીયા ગામે વહીવટી તંત્ર અને પ્રજાનો ઉત્સાહ જુઓ કે, જે સ્થળે માટીકામ કરાયું એ જગ્યાએ ૪૮ જેસીબી અને બે ડમ્પરને ડિઝાઈનની જેમ ગોઠવીને ‘જળ અભિયાન’નું આલેખન કરાયું. મિશન જેવી હોંશ અને મશીનરીની મદદ હોય તો પરસેવો પારસમણી ન બને તો જ નવાઈ !!!
સરીન ફિલ્મ્સ દ્વારા “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) શોર્ટ ફિલ્મોનું સ્પેશિયલ સ્ક્રીનિંગ
અમદાવાદ સ્થિત સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો "હીર ઔર રાંઝા" (હિન્દી) અને "સુખનાથ મોગરા ની વાતચીત" (ગુજરાતી) નું સ્પેશિયલ...
Read more