ઓઇલ એન્ડ નેચરલ ગેસ (ઓએનજીસી) હિંદુસ્તાન પ્રેટ્રોલિયમ કોર્પોરેશન (એચપીસીએલ) (બીએસઇ/એનએસઇઃ ૫૦૦૧૦૪) માં સરકારના તમામ ૫૧.૧૧ ટકા શેરની ખરીદી કરશે. આ ખરીદીને કારણે ભારત સરકાર દ્વારા ઓઇલ મેજર બનવા તરફ પ્રોત્સાહન મળી રહેશે. જે આંતરરાષ્ટ્રીય અને ખાનગી ક્ષેત્રની ઓઇલ એન્ડ ગેસ કંપનીઓ સામે ઉમદા પ્રદર્શન આપવા સક્ષમ બનાવશે. આ વિશે નાણા મંત્રી અરૂણ જેટલીએ પોતાના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી. ઓએનજીસી સરકારને શેર દીઠ ૪૭૩.૯૭ રૂપિયાની ચૂકવણી કરશે.
ગ્રેટર નોઈડામાં ગર્લ્સ હોસ્ટેલના લાગી આગ, જીવ બચાવવા છોકરીઓ બીજા માળેથી કૂદવા લાગી
ગ્રેટર નોઈડાના નોલેજ પાર્ક-3 વિસ્તારમાં આવેલી અન્નપૂર્ણા ગર્લ્સ હોસ્ટેલમાં આગ લાગવાની ઘટના બની હતી. ગર્લ્સ હોસ્ટેલમાં આગના બનાવથી સમગ્ર વિસ્તારમાં...
Read more