સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કે. એમ. રાણા તેમજ જેલના IPS જી.આઈ અશ્વિન ચૌહાણ તેમજ આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા બાળકો માટે નોટબુક વિતરણ નો કાર્યક્રમ અસારવા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.

સમસ્ત આદિવાસી ભીલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રમુખ કે. એમ. રાણા તેમજ જેલના IPS જી.આઈ અશ્વિન ચૌહાણ તેમજ આદિવાસી સમાજના આગેવાનની ઉપસ્થિતિમાં ધોરણ 8 થી 12 મા અભ્યાસ કરતા બાળકો માટે નોટબુક વિતરણ નો કાર્યક્રમ અસારવા વિસ્તારમાં કરવામાં આવ્યો હતો.
Sign in to your account