ઉત્તરાયણને લઈ પતંગ રસિયાઓ તૈયાર છે? શનિવારથી જ આમ તો ઉત્તરાયણ જેવો માહોલ અમદાવાદ, સુરત અને વડોદરા સહિત ગુજરાતના અનેક શહેરોમાં જામ્યો છે. આમ આવતીકાલે રવિવારનો દિવસ હોઈ ધાબા પર જબરદસ્ત ઉત્સાહનો દરિયો જાેવા મળશે. આ દરમિયાન પતંગ રસિયાઓ માટે હવામાન વિભાગે પણ સમાચાર સારા આપ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આવતીકાલે રવિવારે એટલે ઉત્તરાયણના દિવસે રાજ્યમાં ઉત્તર પશ્ચિમનો પવન રહેવાની સંભાવના છે. એટલે કે ઉત્તરનો પવન રહેશે. જે પતંગ રસિકો માટે અનુકૂળ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આગાહી મુજબ પવન સામાન્ય રહી શકે છે. જાેકે બીજી તરફ રાજ્યમાં ઠંડીનો ચમકારો રહી શકે છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ માટે છેલ્લા ત્રિમાસિકમાં વિક્રમ ઉછાળ સાથે નાણાકીય વર્ષ 25ની સમાપ્તિ
ચોથા ત્રિમાસિકમાં કર બાદના નફામાં 87% વૃધ્ધિ સાથે રુ.714 કરોડ વડોદરા: વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી પોર્ટફોલિયોના અંગ અને મોટા સ્માર્ટ...
Read more