By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Thursday, Jun 26, 2025
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • આંતરરાષ્ટ્રીય
  • બૉલીવુડ
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Search
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
  • બિઝનેસ
  • ટેક્નોલોજી
  • મનોરંજન
  • રમત જગત
  • લાઈફ સ્ટાઇલ
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારત

નીરવ મોદી અને તેની બહેનના બેંક ખાતાઓ ફ્રીજ કરી દેવાયા

News KhabarPatri
Last updated: June 27, 2019 8:40 PM
By News KhabarPatri 2 Min Read
Share
KP.COMNIRAVMODI
SHARE

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કોંભાડના આરોપી નીરવ મોદીને હવે વધુ એક મોટો ફટકો પડી ગયો છે. નીરવ મોદી અને તેમની બહેનના ચાર ખાતા સ્વીત્ઝર્લેન્ડમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં અબજો રૂપિયા જમા હોવાના હેવાલ મળ્યા છે. સ્વીસ ઓથોરિટી દ્વારા ખાતાને ફ્રીઝ કરવામા આવ્યા છે. તેમાં આશરે ૨૮૩.૧૬ કરોડની રકમ હોવાના હેવાલ મળ્યા છે. ઇડી દ્વારા કરવામાં આવેલી અપીલના આધાર પર સ્વીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે.

મુંબઈ હાઈકોર્ટે ગયા સોમવારે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો  હતો.  ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે. આ ટીમના રિપોર્ટને જોઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ૧૦મી જુલાઈના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

નિષ્ણાંતોની ટીમ ૯મી જુલાઈના દિવસે રિપોર્ટ સુપ્રત કરશે. ફરાર કારોબારી આરોગ્યને રજુ કરીને મામલાની તપાસમાં ભાગ લેવા ઇન્કાર કર્યો હતો.પ્રત્યાર્પણના સતત દબાણનો સામનો કરી રહેલા એન્ટીગુઆના વડાપ્રધાને હવે ચોકસીની નાગરિકતાને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે તે અપરાધીને કોઇ રીતે સંરક્ષણ આપી શકે નહીં. મેહુલની નાગરિકતા રદ કરવામા ંઆવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે.

TAGGED:AccountEDNirav Modi
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article bobby deol નવી હાઉસફુલ-૪ ફિલ્મને લઇને બોબી આશાવાદી છે
Next Article crime 27 પગલા છતાં રેપ સહિતના બનાવો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

June 20, 2025

કોલેજમાં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે GCAS પોર્ટલ આશીર્વાદરૂપ બન્યું

GCAS
College Admission
olympic

ઇન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીએ અભિનવ બિન્દ્રા ફાઉન્ડેશન અને રિલાયન્સ ફાઉન્ડેશન સાથે મળીને ઓલમ્પિક ડે 2025ની ઉજવણી કરી

Music Day

વર્લ્ડ મ્યુઝિક ડે: ગુરુ રંધાવાએ ‘From Ages’ ગીત દ્વારા સાચા પ્રેમની લાગણી વ્યક્ત કરી, એલ્બમ ‘વિદઆઉટ પ્રેજ્યુડિસ’થી વિડિયો સોંગ રિલીઝ

rath yatra 1

મામાના ઘરેથી નિજ મંદિર પરત ફર્યા બાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ સંપન્ન

File 01 Page 05 2

ઓડિશાના ગોપાલપુર બીચ પર યુવતી પર 10 લોકોના સામુહિક દુષ્કર્મ કેસમાં NHRCએ સ્વતઃ નોંધ લીધી

WhatsApp Image 2025 06 20 at 18.39.59

ખામીયુક્ત અને અપૂર્ણ લોકો જ સાચી અને સંપૂર્ણ પ્રેમકથાઓ બનાવે છે!’ : મોહિત સુરી

udgam

ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારી પ્રાથમિક શાળાના બાળકોમાં ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું

Rape 4

અમિત ખૂંટ આપઘાત કેસ: “તુ પાંચ ફૂટની છો અને મોડલ બનવું છે? કહીને થૂંક્યું,” દુષ્કર્મની પીડિતાએ ડીસીપી બાંગરવા પર ગંભીર આક્ષેપ કર્યા

You Might Also Like

ATGL Jio BP tie up
Newsગુજરાતબિઝનેસભારતવડોદરા

અદાણી ટોટાલ ગેસ અને જિયો-બીપીએ ગુણવત્તાયુક્ત ઇંધણનું ઓફરિંગ વધારવા ભાગીદારી કરી

2 Min Read
Rajnath sinh
ભારત

ભારતીય સેના બનશે વધુ મજબૂત, સંરક્ષણ મંત્રાયલે કરી મોટી ડીલ

2 Min Read
shashi tharoor
ભારત

શશિ થરૂરે કોંગ્રેસ સાથેના મતભેદોનો સ્વીકાર કર્યો, કહ્યું ‘સમય આવશે ત્યારે આંતરિક રીતે તેમને ઉઠાવીશ‘

3 Min Read
indigo
ભારત

દિલ્હીમાં ટેકનિકલ ખામી સર્જાતા 180 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

3 Min Read
yoga
ભારત

11માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા રચાયો ઇતિહાસ, યોગ સંગમ કાર્યક્રમમાં નોંધણી 4 લાખને વટાવી ગઈ

1 Min Read
kedarnath
ભારત

કેદારનાથ ટ્રેક રૂટ પર પથ્થર ધસી પડતાં 2 શ્રદ્ધાળુઓના મોત, 3 ઘાયલ

2 Min Read
air india
ભારત

અમદાવાદ પ્લેન ક્રેશ બાદ DGCAએ એર ઇન્ડિયાને વિમાન સલામતી અને જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું

2 Min Read
award 1
ભારત

“અતુલનીય મધ્યપ્રદેશ” બન્યું પ્રવાસીઓની પહેલી પસંદ, વર્ષ 2024 માં 13.41 કરોડ પ્રવાસીઓએ લીધી મુલાકાત

8 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Welcome Back!

Sign in to your account

Lost your password?