By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Wednesday, Feb 4, 2026
  • ભારત
  • ગુજરાત
  • News
  • અમદાવાદ
  • રાજનીતિ
  • મનોરંજન
  • બિઝનેસ
  • આંતરરાષ્ટ્રીય
English
Khabar Patri
News Which Matters to You !!
Khabarpatri
Search
Font ResizerAa
KhabarpatriKhabarpatri
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Search
  • હોમ
  • બિઝનેસ
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
  • રમત જગત
  • ટેક્નોલોજી
  • ગુજરાત
  • ભારત
  • આંતરરાષ્ટ્રીય
Follow US
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
ભારત

નીરવ મોદી અને તેની બહેનના બેંક ખાતાઓ ફ્રીજ કરી દેવાયા

News KhabarPatri
Last updated: June 27, 2019 8:40 PM
By News KhabarPatri 2 Min Read
Share
KP.COMNIRAVMODI
SHARE

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંકમાં હજારો કરોડ રૂપિયાના કોંભાડના આરોપી નીરવ મોદીને હવે વધુ એક મોટો ફટકો પડી ગયો છે. નીરવ મોદી અને તેમની બહેનના ચાર ખાતા સ્વીત્ઝર્લેન્ડમાં સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં અબજો રૂપિયા જમા હોવાના હેવાલ મળ્યા છે. સ્વીસ ઓથોરિટી દ્વારા ખાતાને ફ્રીઝ કરવામા આવ્યા છે. તેમાં આશરે ૨૮૩.૧૬ કરોડની રકમ હોવાના હેવાલ મળ્યા છે. ઇડી દ્વારા કરવામાં આવેલી અપીલના આધાર પર સ્વીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. પંજાબ નેશનલ બેંકને ૧૪ હજાર કરોડ રૂપિયાનો ચુનો લગાવનાર હિરા કારોબારી મેહુલ ચોકસીને ભારત લાવવા માટે પ્રયાસો તીવ્ર બનાવવામાં આવ્યા છે.

મુંબઈ હાઈકોર્ટે ગયા સોમવારે આ સંદર્ભમાં મોટો નિર્ણય કર્યો  હતો.  ચોકસીના આરોગ્યના સંદર્ભમાં કોર્ટને માહિતી આપવા માટે નિષ્ણાંતોની એક ટીમની રચના કરવામાં આવી ચુકી છે. આ ટીમના રિપોર્ટને જોઈને કોર્ટ નક્કી કરશે ચોકસી આરોગ્યની દ્રષ્ટિએ વિમાની યાત્રા કરવામાં સંક્ષમ છે કે કેમ. કોર્ટે ચોકસીના વકીલોને આ સુધી હીરા કારોબારીના મેડિકલ રિપોર્ટને રજુ કરવા આદેશ કર્યો હતો. હવે મુંબઈ હાઈકોર્ટે આ મામલાની સુનાવણી ૧૦મી જુલાઈના દિવસે હાથ ધરવાનો નિર્ણય કર્યો છે.

નિષ્ણાંતોની ટીમ ૯મી જુલાઈના દિવસે રિપોર્ટ સુપ્રત કરશે. ફરાર કારોબારી આરોગ્યને રજુ કરીને મામલાની તપાસમાં ભાગ લેવા ઇન્કાર કર્યો હતો.પ્રત્યાર્પણના સતત દબાણનો સામનો કરી રહેલા એન્ટીગુઆના વડાપ્રધાને હવે ચોકસીની નાગરિકતાને રદ કરી દેવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે કહ્યુ છે કે તે અપરાધીને કોઇ રીતે સંરક્ષણ આપી શકે નહીં. મેહુલની નાગરિકતા રદ કરવામા ંઆવ્યા બાદ તેને હવે ભારત પરત ફરવુ પડશે.

TAGGED:AccountEDNirav Modi
Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Copy Link
Previous Article bobby deol નવી હાઉસફુલ-૪ ફિલ્મને લઇને બોબી આશાવાદી છે
Next Article crime 27 પગલા છતાં રેપ સહિતના બનાવો

Follow US

FacebookLike
TwitterFollow
InstagramFollow
YoutubeSubscribe
LinkedInFollow

Must Read

January 29, 2026

શનિની રાશિ કુંભમાં ચાર ગ્રહોનું ગોચર, મેષ સહિત આ રાશિઓને થશે જોરદાર લાભ

shani
Kumbh Rashi
t20 World cup

પાંચ ખેલાડી જે પહેલી વાર ટી20 વર્લ્ડ કપમાં રમવા ઉતરશે, એકલા હાથે પલટી શકે છે બાજી

paytm

FY26ના Q3માં Paytmની આવક 20 ટકાના વધારા સાથે ₹2,194 કરોડ પર પહોંચી, PAT ₹225 કરોડ

chhari

ગુજરાતની જળ-વિરાસતમાં પાંચમું રત્ન ઉમેરાયું, કચ્છના ‘છારી-ઢંઢ’નો રામસર સાઇટ્સમાં સમાવેશ કરાયો

Gold

દુનિયામાં કયા દેશમાં મળે છે સૌથી સસ્તુ સોનું, જાણો ભાવ ઘટાડા બાદ કેટલી થઈ કિંમત?

Arthaya sif

યુનિયન મ્યુચ્યુઅલ ફંડનો સ્પેશ્યલાઈઝ્ડ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સમાં પ્રવેશ, અર્થયા SIF લોન્ચ કર્યું

imtiyaz ali

ઇમ્તિયાઝ અલીની નવી ફિલ્મ 12 જૂન 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે

morari bapu 2

ગોંડલ નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા શિક્ષકોને પૂજ્ય મોરારિબાપુની શ્રદ્ધાંજલિ અને પરિવાર સહાય

You Might Also Like

husband wife
ભારત

‘તે કંઈ કરી શકતો નથી…’, એક મહિના પહેલા લગ્ન થયા, હવે પતિથી નાખુશ પત્નીએ સાથે રહેવાથી કર્યો ઇનકાર

2 Min Read
YouTube Channel
Newsભારત

YouTube પરથી ક્યારે મળે છે સિલ્વર, ગોલ્ડન અને ડાયમંડ પ્લે બટન? જાણો કેવી રીતે અને કેટલી થાય છે કમાણી

5 Min Read
viral news
ભારત

ભારે કરી! લગ્નના છ કલાક પછી દુલ્હો બાપ બની ગયો! દુલ્હને આપ્યો દીકરીને જન્મ, ઘરના લોકો રાજીના રેડ થઈ ગયા

3 Min Read
iit
Newsભારત

પ્રોજેક્ટ એવરગ્રીન: IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ રચ્યો ઇતિહાસ

1 Min Read
WhatsApp Image 2026 01 10 at 4.06.58 PM
અન્યક્રિકેટભારતરમત જગત

” નિશ્ચિત રીતે આ સિઝન અમારા માટે સફળ રહેશે” – હેડ કોચ ક્લિગર

3 Min Read
marraige 1
ધાર્મિકભારત

દક્ષિણ ભારતમાં દિવસે અને ઉત્તર ભારતમાં રાતે કેમ કરવામાં આવે છે લગ્ન? જાણો શું છે તેની પાછળનું કારણ

2 Min Read
WhatsApp Image 2026 01 09 at 5.25.07 PM
ગુજરાતભારત

રાષ્ટ્રીય ખનિજ ચિંતન શિબિરનો ગાંધીનગરમાં પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

7 Min Read
Gujarat Police
ગુજરાતભારત

રાજ્યના પોલીસ વડાશ્રીની નવી પહેલ:“One Day-One District”

2 Min Read

About US

Khabar Patri is your trusted destination for the latest Gujarati news, covering politics, business, culture, and more. We bring accurate, timely, and in-depth reporting from Gujarat, India, and around the world to keep you informed and engaged.

© 2025 Khabar Patri. All Rights Reserved. Developed by BLACK HOLE STUDIO.
  • About Us
  • Privacy Policy
  • Terms and Conditions
  • Contact
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Lost your password?